Monday, November 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ભાવનગર આવી રહેલા મંત્રી પરસોતમ સોલંકીનું શહેર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત

બપોરે 3 વાગ્યે નારી ચોકડીથી રંગદર્શી સ્વાગત યાત્રા નીકળશે : યાત્રાપથને રંગબેરંગી કમાનો, બેનરો દ્વારા સજાવવામાં આવ્યા

jatinsanghvi by jatinsanghvi
2022-12-24 10:45:16
in Uncategorized
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા. 24
તાજેતરમાં ગુજરાત રાજ્યની ચુંટણીમાં ભાવનગર ગ્રામ્ય વિધાનસભામાં ભવ્ય લીડથી વિજયને વરેલા કદાવર નેતા, હાલ ગુજરાત રાજ્યના મત્સ્ય અને પશુપાલન મંત્રી પરશોત્તમભાઈ સોલંકીનું ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા ભવ્ય સ્વાગત તારીખ આજે શનિવારના કરાશે.

બપોરના ૩ કલાકે નારી ચોકડીથી પ્રારંભ થનાર આ ભવ્ય સ્વાગત યાત્રામાં મસ્તરામ બાપુ મંદિર, દેસાઇનગર, આરટીઓ, જવેલ્સ સર્કલ, કાળિયાબીડ પાણીની ટાંકી, વિરાણી સર્કલ, લીલા સર્કલ ખાતે સમગ્ર ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા મંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જેમાં ભાવનગર પૂર્વ-પશ્ચિમના ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને જીતુભાઈ વાઘાણી, શહેર ભાજપ અધ્યક્ષ ડો. રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી યોગેશભાઈ બદાણી, અરુણભાઈ પટેલ, ડી. બી. ચુડાસમા, શહેર સંગઠનના હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો, મહાનગર પાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, નગરસેવકો, ભાવનગર શહેરના તમામ વોર્ડનું સંગઠન, શિક્ષણ સમિતિના સદસ્યો, તમામ સેલ-મોરચાના હોદ્દેદારો આ સ્વાગત યાત્રામાં ઉપસ્થિત રહેવાના છે.
સમગ્ર યાત્રાપથને રંગબેરંગી કમાનો, બેનરો દ્વારા સજાવવામાં આવ્યા છે. તેમજ પ્રત્યેક સ્થળે પુષ્પની ફૂલપાંદડીઓથી મંત્રીનું સ્વાગત કાર્યક્રમ થશે તેમ શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઈ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીએ જણાવ્યું હતું.

Previous Post

ભાવનગરમાં પશુઓની નોંધણી નહિ કરાવનાર સામે મહાપાલિકા કરશે કાર્યવાહી

Next Post

ગુજરાત યુનિવર્સિટીમાં UGCએ ઓનલાઇન શિક્ષણને આપી મંજૂરી

jatinsanghvi

jatinsanghvi

Related News

નેસડા ગામ નજીકથી પોલીસે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી લીધી
Uncategorized

નેસડા ગામ નજીકથી પોલીસે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી લીધી

October 6, 2025
અમેરિકામાં શટડાઉન લાગુ, સરકારી કામકાજ ઠપ્પ
Uncategorized

અમેરિકામાં શટડાઉનના ઘાતક પરિણામ આવી શકે!

October 2, 2025
દિવાળી પહેલા મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ, 6 રવિ પાકો પર MSPમાં નોંધપાત્ર વધારો
Uncategorized

દિવાળી પહેલા મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ, 6 રવિ પાકો પર MSPમાં નોંધપાત્ર વધારો

October 2, 2025
Next Post
ગુજરાત યુનિવર્સિટીમાં UGCએ ઓનલાઇન શિક્ષણને આપી મંજૂરી

ગુજરાત યુનિવર્સિટીમાં UGCએ ઓનલાઇન શિક્ષણને આપી મંજૂરી

વન રેન્ક વન પેન્શન યોજનાની સરકારે કરી સમીક્ષા, 25 લાખ પેન્શનરો મળશે લાભ

વન રેન્ક વન પેન્શન યોજનાની સરકારે કરી સમીક્ષા, 25 લાખ પેન્શનરો મળશે લાભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.