મોદીના 76મા જન્મદિને 76 મહિલાઓને 76 સ્વસ્થ દેશી ગીર ગાયો ભેટ અપાશે: મુખ્યમંત્રી હાજર રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલે 76મો જન્મદિવસ છે. વડાપ્રધાનના જન્મદિનને વિશેષ રીતે મનાવવા ગુજરાત સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે....

Read more

રાજસ્થાનમાં હોર્સ ટ્રેડિંગના ડરથી 10 હજાર વિજેતાને હોટેલમાં બંધ કરાયા

રાજસ્થાનમાં મ્યુનિ. કોર્પોરેશન, નગર પંચાયતની ચૂંટણીઓ યોજાઇ હતી, જેના પરિણામો જાહેર થયા બાદ હવે હોર્સ ટ્રેડિંગના મામલા સામે આવી રહ્યા...

Read more

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

અમદાવાદ બાદ રાજકોટમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. એક ખાલિસ્તાની ગ્રુપના નામે મોકલવામાં આવેલા ઈ-મેઇલમાં રાજકોટ કોર્ટ પરિસરને...

Read more

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

ગુજરાતભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાક...

Read more

અમદાવાદની સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી,

'ગુજરાત બોલેગા ખાલિસ્તાન ઝિંદાબાલ' મેઈલમાં લખીને અમદાવાદમાં સ્કૂલોને અને ગાંધીનગરમાં કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. અમદાવાદના વેજલપુરની ઝાયડસ સ્કૂલ,...

Read more

એમનેસ્ટી સ્કીમ હેઠળ ઓસી નહીં લેનારી બિલ્ડિંગ માટે એસઓપી જાહેર

મુંબઈ મહાનગરપાલિકાના સામાન્ય સભાગૃહ દ્વારા એમનેસ્ટી સ્કીમ હેઠળ ઑક્યુપેશન સર્ટિફિકેટ (ઓસી) જારી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપ્યાના પખવાડિયા પછી પાલિકા પ્રશાસને...

Read more

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થતાં જ વિપક્ષ સત્યાગ્રહ છાવણીમાં ધરણાં પર બેસી ગયા

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની આજથી શરૂઆત થઈ છે. બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થઈ છે અને પ્રથમ એક કલાક...

Read more

અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો ફિયાસ્કો! ત્રીજા દિવસે જ આંદોલન પૂરું!

અમદાવાદ શહેરમાં વિવિધ પડતર માગણીઓને લઈને રિક્ષાચાલક યુનિયનો દ્વારા બોલાવવામાં આવેલી ત્રણ દિવસની હડતાળનો અંતે સંપૂર્ણ ફિયાસકો થયો છે. ત્રીજો...

Read more

સત્ય નિકેતન દુર્ઘટના બાદ દિલ્હીમાં 51 જર્જરિત ઈમારતો ઉપર શરુ થઇ ડિમોલિશનની કામગીરી

દિલ્હીમાં થોડા દિવસ પહેલા સત્ય નિકેતનમાં એક ઈમારત ધરાશાયી થઈ હતી. જેમાં 7 લોકોના કરૂણ મોત થયાં હતાં. આ દુર્ઘટના...

Read more

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં નકલીના ડરથી લોકો હવે ‘લીગલ પરમિટ’ તરફ વળ્યા

ઓગસ્ટ 2026માં ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં ફરીથી દારૂબંધીની ચર્ચા શરૂ થઈ હતી. ભાવનગરમાં આલ્કોહોલ મિશ્રિત નકલી દારૂ પીવાના કારણે...

Read more
Page 1 of 306 1 2 306