સિહોરમાં ડહોળા દુર્ગંધ યુક્ત પાણી વિતરણથી જન આરોગ્ય પર ખતરો

સિહોરમાં નગરપાલિકા હેઠળ સમાવેશ વિવિધ વિસ્તારોમાં પાણી વિતરણ બાબતે વ્યાપક રાવ ઉઠવા પામી છે. નળમાંથી ડહોળું, દુર્ગંધ યુક્ત તેમજ લીલા...

Read more

ગ્રીનસીટી દ્વારા ફાઈન રીફાઈનર્સ લી.ના સૌજન્યથી ૧૦૧ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું

ભાવનગર શહેરને હરીયાળુ બનાવવા કટીબધ્ધ એવી ગ્રીનસીટી સંસ્થા દ્વારા શહેરની પ્રતિષ્ઠિત કંપની ફાઈન રીફાઈનર્સ લી.ના સૌજન્યથી સંસ્કાર મંડળથી સહકારી હાટ...

Read more

મહા સફાઈ અભિયાન : યુનિવર્સિટી કેમ્પસમાંથી ૩.૨ ટન કચરો એકત્ર કરાયો સફાઈ ઝુંબેશમાં મેયર, કુલપતિ, સ્ટેન્ડિંગ ચેરમેન, કમિશનર, નાયબ કમિશનર તેમજ નગરસેવકો જોડાયા

વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી તથા "સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત" અભિયાન અંતર્ગત શહેરમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુથી એક વિશેષ કાર્યક્રમનું આયોજન...

Read more

ભાવનગરમાં ૨૯ મહિલા લાભાર્થીઓએ મેળવી સિલાયકામ તાલીમ

ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા (આરસેટી) દ્વારા ૨૯ બીપીએલ કાર્ડધારક બહેનો માટે આયોજિત નિ:શુલ્ક મહિલા સિલાયકામ તાલીમનો સમાપન...

Read more

સરતાનપર બંધારાની રૂબરૂ મુલાકાત લઈ કેન્દ્રીય મંત્રીએ કરી સમીક્ષા વડાપ્રધાનના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ગ્રામજનો સાથે સંવાદ સાધતા સાંસદ નિમુબેન બાંભણિયા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં ૧૨ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં સમગ્ર રાજ્યમાં 'વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ૧૨ વર્ષ'ની ભવ્ય ઉજવણી...

Read more

ઘોઘારોડ લક્ષ્મીનગરમાં યુવક પર 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે કરેલો હિચકારો હુમલો બહાર જવા મોટરસાયકલ ન આપવા બાબતની બોલાચાલીની દાઝ રાખી લોહિયાળ ખેલ ખેલાયો: ચારેય શખ્સો સામે ગુનો દાખલ

શહેરના ઘોઘારોડ ગૌશાળા પાછળ આવેલી લક્ષ્મીનગર શેરી નંબર-૦૨માં રહેતા અને છૂટક મજૂરી કરતા મનોજભાઈ દિલીપભાઈ ચૌહાણ ઉ.વ.૩૭ પર જૂની અદાવતમાં...

Read more

તળાજાના સથરાની ગર્ભવતી મહિલાને સાસરિયાંએ ઢીકા-પાટુનો માર માર્યો! પોલીસ ફરિયાદની દાઝ રાખી પતિ, જેઠ, જેઠાણી અને સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ તળાજા,તા.11 ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સથરા ગામે રહેતી ૨૩ વર્ષીય પરિણીતા કોમલબેન પ્રકાશભાઈ સોસાને અગાઉ સાસરિયાં વિરુદ્ધ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરી, પતિ અને જેઠે બેફામ ઢીકાપાટુનો માર માર્યાની શરમજનક ઘટના સામે આવી છે. ભોગ બનનાર મહિલા દોઢ માસની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. તળાજા પોલીસ મથકમાં નોંધાવાયેલી ફરિયાદની વિગત મુજબ, કોમલબેને ગત તા. ૦૮/૦૬/૨૦૨૬ના રોજ સાસરિયાંઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેમના માતા તેમને સાસરે મૂકી ગયા હતા. બીજા જ દિવસે સવારે ૮ વાગ્યાના અરસામાં પતિ પ્રકાશ રતીભાઈ, જેઠ મુકેશ, જેઠાણી સુમિતાબેન અને સસરા રતીભાઈ સોસાએ એકસંપ થઈ ઝઘડો શરૂ કર્યો હતો. તેમણે ધમકી આપી હતી કે, “જો અગાઉ કરેલી ફરિયાદ પાછી નહીં ખેંચે તો તને જાનથી મારી નાખીશું.” ત્યારબાદ પતિ અને જેઠે પરિણીતાને બેરહેમીથી ઢીકાપાટુનો માર મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. પીડિતાએ રોડ પર જઈ અજાણ્યા વ્યક્તિના ફોનથી ભાઈને જાણ કરતા બહેને ૧૦૮ અને ૧૧૨ નંબર પર પોલીસને જાણ કરી હતી. ગંભીર હાલતમાં કોમલબેનને પ્રથમ તળાજા CHC અને વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તબીબોએ તેમને પેટના ભાગે મૂઢ ઈજા થઈ હોવાનું જણાવ્યું છે. પોલીસે ચારેય સાસરિયાંઓ વિરુદ્ધ બીએનેસની કલમ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) અને ૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ળાજાના સથરાની ગર્ભવતી મહિલાને સાસરિયાંએ ઢીકા-પાટુનો માર માર્યો! પોલીસ ફરિયાદની દાઝ રાખી પતિ, જેઠ, જેઠાણી અને સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સથરા ગામે રહેતી ૨૩ વર્ષીય પરિણીતા કોમલબેન પ્રકાશભાઈ સોસાને અગાઉ સાસરિયાં વિરુદ્ધ કરેલી પોલીસ ફરિયાદ પાછી...

Read more

સણોસરાની લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ

વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સિહોર તાલુકાના સણોસરા સ્થિત લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ખાતે એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી (ATMA) અને ગુજરાત...

Read more

ધાર્મિક પરંપરા : પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે મહિલાઓ દ્વારા પૂજન આરાધના

પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ઈશ્વરિયા ગામમાં ભાવિક મહિલાઓ દ્વારા પૂજન આરાધના થતી રહી છે. શિવમંદિર પરિસરમાં કાંઠાગોરની આરતી વંદના થઈ...

Read more
Page 1 of 175 1 2 175