મહુવામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૬ ખેલંદા ઝડપાયા ફાતેમા સોસાયટી પાસે પોલીસે દરોડો પાડી પટ્ટમાંથી ૧૦,૨૮૦ની રોકડ જપ્ત કરી

ભાવનગર,તા.6 ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ફાતેમા સોસાયટી પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા ૬ ઇસમોને પોલીસે...

Read more

મધુ સિલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની વરતેજ પ્લાન્ટ ખાતે વૃક્ષારોપણ સાથે અનોખી ઉજવણી GPCBના રિજનલ ઓફિસર મનીષભાઈ બારડની પ્રેરક ઉપસ્થિતિમાં પર્યાવરણ જાગૃતિ અંગે અપાયું માર્ગદર્શન

ભાવનગર, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઔદ્યોગિક ક્ષેત્રે પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે મધુ સિલિકા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વરતેજ સ્થિત પ્લાન્ટ ખાતે...

Read more

ભાવનગર,તા.5 સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 5 જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરમાં પર્યાવરણ...

Read more

પ્રાકૃતિક ઉત્પાદનો જાતે જ ગ્રાહકો સુધી પહોંચાડી શકે તે માટે ખેડૂતે તૈયાર કરી મોબાઈલ વાન

ભાવનગર જિલ્લા પ્રાકૃતિક કૃષિ મોબાઈલ વાનનું ફ્‌લેગ ઓફ કરીને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું....

Read more

એસબીઆઈ લોન કૌભાંડમાં વધુ ચારની ધરપકડ, કુલ આંક ૧૧ થયો

ભાવનગરમાં નિલમબાગ સ્ટેટ બેંક ઓફ ઈÂન્ડયાની શાખામાંથી પીએમઈજીપી યોજના અંતર્ગત લોન મેળવી લઈ અને તેનો હેતુ પાર નહીં પાડી પૈસાનું...

Read more

ઈશ્વરીયા ગામે પાણીની ખાણમાં ડૂબી ગયેલ યુવકની લાશ મળી

સિહોર તાલુકાના ઈશ્વરીયા ગામમાં પાણી ભરેલી ખાણમાં યુવાન ડૂબવાની આશંકા સાથે આદરેલી શોધખોળ બાદ યુવાનની મળી લાશ મળી આવી હતી....

Read more

અક્ષરવાડી મંદિરનો ૨૦મો પાટોત્સવ ભાવ અને ઉલ્લાસભેર ઉજવાયો

ભાવનગરનાં વાઘાવાડી રોડ પર મ્છઁજી સ્વામિનારાયણ મંદિરમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ, કૃષ્ણ ભગવાન, રાધાજી, હરિકૃષ્ણ મહારાજ અને ઘનશ્યામ મહારાજ, શંકર -પાર્વતીજી -...

Read more

વલભીપુરના મેલાણાની સીમમાં જીવતો વીજ વાયર તુટતા ૬ પશુ મોતને ભેટ્યા

વલભીપુર તાલુકાના મેલાણા ગામે પી.જી.વી.સી.એલ.નો જીવંત વીજ વાયર ૬ અબોલ પશુઓ ઉપર પડતા ખેતરમાં ચરાણ કરતા છ પશુઓના કરૂણ મોત...

Read more

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

જતીન સંઘવી -ભાવનગર,તા.13 રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તા. ૧૪/૦૨/૨૦૨૬ (શનિવાર) ના રોજ ભાવનગર જિલ્લાના વિવિધ વિકાસલક્ષી તથા સામાજિક કાર્યક્રમોમાં...

Read more

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

ભાવનગર,તા.9 ભાવનગરની સરકારી સાર તખ્તસિંહજી હોસ્પિટલના બાળ આરોગ્ય વિભાગ ખાતે કાર્યરત નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) માં દાખલ થયેલા ચાર...

Read more
Page 1 of 173 1 2 173