Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન એવી સ્થિતિમાં પહોંચી ગયો છે જ્યાં ઈમરાન માર્યા જશે નહીં તો અમે..’ પાક ગૃહમંત્રી

ઈમરાન ખાને રાજનીતિને દુશ્મનીમાં બદલી નાખી છે. તે હવે અમારા દુશ્મન છે અને તેમની સાથે આવો જ વહેવાર કરવામાં આવશે

cradmin by cradmin
2023-03-27 12:52:40
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનના ગૃહ મંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું છે કે હવે દેશ ત્યાં પહોંચી ગયો છે જ્યાં ઈમરાન ખાનને મારી નાખવામાં આવશે અથવા તો અમને. આટલું જ નહીં જ્યારે તેમને પુછવામાં આવ્યું કે શું તેમના આ નિવેદનથી પાકિસ્તાનમાં અરાજકતા નહીં ફેલાય, તો તેમણે કહ્યું કે અહીં તો પહેલાથી જ અરાજકતા છે.
પાકિસ્તાનના ગૃહ મંત્રી રાણા સનાઉલ્લાહે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. સાથે જ કહ્યું છે કે તે દેશની રાજનીતિને એ પોઈન્ટ પર લઈ ગયા છે જ્યાં તેમની હત્યા કરી દેવામાં આવશે અથવા તો અમારી.
સનાઉલ્લાહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, “ઈમરાન ખાનને મારી નાખવામાં આવશે અથવા તો અમને. કારણ કે ઈમરાન આ દેશની રાજનીતિને હવે તે પોઈન્ટ પર લઈ ગયા છે જ્યાં બન્નેમાંથી એક જ રહી શકે છે. પીટીઆઈ અથવા પીએમએલ-એન.”
તેમણે કહ્યું કે, “પીએમએલએનનું સંપૂર્ણ અસ્તિત્વ ખતરામાં છે અને અમે તેની સાથે હિસાબ બરાબર કરવા માટે તેના વિરૂદ્ધ કોઈ પણ હદ સુધી જઈ શકીએ છીએ. ઈમરાન ખાને રાજનીતિને દુશ્મનીમાં બદલી નાખી છે. તે હવે અમારા દુશ્મન છે અને તેમની સાથે આવો જ વહેવાર કરવામાં આવશે.” રાણા સનાઉલ્લાહને પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના નજીકના વ્યક્ત માનવામાં આવે છે. તેમણે કહ્યું કે તેમણે ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-અ-ઈંસાફથી રાજનૌતિક સર્કલમાં ભારે આક્રોશ પેદા કર્યો છે.

Previous Post

સૈફ અલી ખાનની બીજી પત્ની બનવા પર કરીના કપૂરે કહ્યું- મેં તેની સાથે લગ્ન કર્યા જ્યારે કોઈ હિરોઈન ન હતી…

Next Post

માસ્ક ફરજીયાત કરવા ICMRની સલાહ

cradmin

cradmin

Related News

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ટ્રમ્પ અને નેતન્યાહૂને જાનથી મારી નાખો!, ઈરાનના ગ્રાન્ડ નેતા આયતુલ્લાહનો ફતવો
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ અને નેતન્યાહૂને જાનથી મારી નાખો!, ઈરાનના ગ્રાન્ડ નેતા આયતુલ્લાહનો ફતવો

June 30, 2025
જરૂર પડશે તો ઈરાન પર ફરી બોમ્બમારો કરીશું
આંતરરાષ્ટ્રીય

જરૂર પડશે તો ઈરાન પર ફરી બોમ્બમારો કરીશું

June 28, 2025
Next Post
માસ્ક ફરજીયાત કરવા ICMRની સલાહ

માસ્ક ફરજીયાત કરવા ICMRની સલાહ

અહેમદ બાદ હવે ભાઇ અશરફનો વારો

અહેમદ બાદ હવે ભાઇ અશરફનો વારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.