Saturday, November 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

મંગળવારે ભગુડા માંગલધામનો 27મો પાટોત્સવ, અસંખ્ય ભાવિકો ઉમટી પડશે

પૂ.મોરારિબાપુના હસ્તે સાહિત્ય, લોક સાહિત્ય અને ચારણી સાહિત્યના વિદ્વાન મહાનુભાવોને માંગલ શક્તિ એવોર્ડ અપાશે

jatinsanghvi by jatinsanghvi
2023-04-29 20:46:45
in Uncategorized
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.29
ભગુડા ગામે માંગલધામના આંગણે માંગલ માં નો 27 મો પાટોત્સવ ધામધુમથી ઉજવાશે આ સાથે 9 મો માંગલ શક્તિ એવોર્ડ પણ આપવામાં આવશે. આ પ્રસંગે માંગલ માતાજીની આરતી પૂજા અને હવન અને પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. રાત્રે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકારો તથા લોકગાયકો અને સાહિત્યકારો દ્વારા સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવશે આ પાટોત્સવમાં સમગ્ર ગુજરાત અને દેશમાંથી લાખો ભક્તજનો ઉપસ્થિત રહેશે.

ભગુડા માંગલધામે તા.2-5-23 ને મંગળવારે 27 મો પાટોત્સવ પ્રસંગે આ પૂ. મોરારીબાપુ તથા ગુરુ ગોરખનાથ આશ્રમ જુનાગઢના મહંત યોગી પીર શેરનાથ બાપુ તથા રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ તથા દુધરેજ વડવાળા દેવની જગ્યાના મહંત કણીરામ બાપુ તથા પાળીયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત નિર્મળાબા તેમજ વિવિધ જગ્યાના મહંતો રામબાપુ તથા રાજેન્દ્રદાસબાપુ તથા ધનસુખનાથ તથા ઝીણારામ બાપુ તથા રમજુબાપુ તથા લેહરગીરીબાપુ વગેરે અનેક સંતો મહંતો અને આઈ માં ઉપસ્થિત રહેશે.આ પ્રસંગે માંગલ શક્તિ એવોર્ડ સમારંભ યોજાશે.

મહાનુભાવોને એવોર્ડ અર્પણ કરાશે


આ 27 માં પાટોત્સવ દરમિયાન સાહિત્ય તથા લોક સાહિત્ય અને ચારણી સાહિત્યના વિદ્વાન મહાનુભાવોને માંગલ શક્તિ એવોર્ડ અર્પણ કરવામાં આવશે. આ વર્ષે કુલ છ એવોર્ડ અર્પણ થનાર છે જેમાં બળદેવભાઈ નરેલા તથા હરેશદાન મીસણ તથા જીતુદાન ટાપરિયા તથા દરબાર પૂંજાવાળા તથા કવિ ત્રાપજકર અને માયાભાઈ આહીરને પૂજ્ય મોરારીબાપુના હસ્તે માંગલ શક્તિ એવોર્ડ અર્પણ થનાર છે.

Previous Post

ભાવનગરમાં વૈશાખે જામ્યું ચોમાસું- મૌસમનો તસવીરી અહેવાલ 

Next Post

ભાવનગર સ્ટેટની રાજકુમારી સુશ્રી બ્રિજેશ્વરી કુમારી ગોહિલે રેલ મ્યુઝિયમની મુલાકાત લીધી

jatinsanghvi

jatinsanghvi

Related News

Uncategorized

Nowe Wzorce Gry i Wypłat w Kasynie Online Wintopia

November 7, 2025
અમિત બધેલની ટીપ્પણી મામલે ભાવનગરમાં સિંધી સમાજ દ્વારા રેલી – આવેદન
Uncategorized

અમિત બધેલની ટીપ્પણી મામલે ભાવનગરમાં સિંધી સમાજ દ્વારા રેલી – આવેદન

November 4, 2025
નેસડા ગામ નજીકથી પોલીસે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી લીધી
Uncategorized

નેસડા ગામ નજીકથી પોલીસે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી લીધી

October 6, 2025
Next Post
ભાવનગર સ્ટેટની રાજકુમારી સુશ્રી બ્રિજેશ્વરી કુમારી ગોહિલે રેલ મ્યુઝિયમની મુલાકાત લીધી

ભાવનગર સ્ટેટની રાજકુમારી સુશ્રી બ્રિજેશ્વરી કુમારી ગોહિલે રેલ મ્યુઝિયમની મુલાકાત લીધી

ઉનાળામાં આ પ્રકારના ફળો તમારા માટે લેવા જરૂરી, હેલ્ધી રહેવા માટે આ બાબતનું રાખો ધ્યાન

ઉનાળામાં આ પ્રકારના ફળો તમારા માટે લેવા જરૂરી, હેલ્ધી રહેવા માટે આ બાબતનું રાખો ધ્યાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.