Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

જુના પાદરમાં મહિલા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો

મહિલાના પતિને પણ મૂંઢમાર માર્યો ઃ જેઠ, ભત્રીજા સહિત ત્રણ વિરુદ્ધ મહિલાએ નોંધાવી ફરિયાદ

dharmendravaghela by dharmendravaghela
2024-01-16 13:57:00
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

જેસર તાલુકાના જુના પાદર ગામમાં રહેતી મહિલાને તેના જેઠે ગાળો આપી તેમજ ભત્રીજા સહિત બે શખ્સે પાઇપ વડે માર મારી મહિલાના પત્નીને પણ મૂઢમાર મારવામાં આવતા મહિલાએ તેના જેઠ, ભત્રીજા સહિત ત્રણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ જેસર તાલુકાના જુનાપાદર ગામમાં આવેલ વાડી વિસ્તારમાં રહેતા ભાવિકાબા ભરતસિંહ ગોહિલ ( ઉં.વ.૩૫ ) ગઈકાલે સાંજે તેમના ઘરે હતા તે દરમિયાન તેમના જેઠ એભલસિંહ રૂખડભાઈ ગોહિલ, ભત્રીજાે પૃથ્વીરાજસિંહ તેમજ રાજેન્દ્રસિંહ ટાખુભા ગોહિલ તેમના ઘરે આવ્યા હતા અને તેના જેઠે ભૂંડાબોલી ગાળો આપી હતી તેમજ પૃથ્વીરાજસિંહ તથા રાજેન્દ્રસિંહે લોખંડના પાઇપ વડે માર મારી ઇજા કરી હતી. દરમિયાન તેમના સાસુ સસરા અને પતિ ભરતસિંહ આવી જતા રાજેન્દ્રસિંહે ભરતસિંહને પણ લાફા તેમજ ઢીકા પાટુ વડે મૂંઢમાર માર્યો હતો.
આ બનાવ અંગે ભાવિકાબા ગોહિલે તેના જેઠ, ભત્રીજા સહિત ત્રણેય વિરુદ્ધ જેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
કતપરના આધેડને માથામાં ખંપાળીનો ઘા ઝીંકાયો
મહુવા તાલુકાના કતપર ગામમાં રહેતા આધેડ રમેશભાઈ ધનજીભાઈ ઢાપા ( ઉં.વ.૪૫ ) ને ગામના સ્મશાનમાં આવેલ મેલડી માતાજીના મંદિરે બેસવા માટે થયેલી બોલાચાલીને દાઝ રાખી ગામમાં રહેતા છગન વાલાભાઈ ચાવડાએ ખંપાળીનો ઘા માથાના ભાગે ઝીકી દઈ લોહિયાળ ઇજા કરતા રમેશભાઈને સારવાર માટે મહુવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે રમેશભાઈએ છગન ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags: humalojesarjuna padar
Previous Post

સનાતન ધર્મનાં અપમાન બદલ સ્ટાલીનને સમન્સ

Next Post

મોતીતળાવ રોડ ઉપર અકસ્માતમાં પરપ્રાંતીય યુવકનું ઘટના સ્થળે મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
મોતીતળાવ રોડ ઉપર અકસ્માતમાં પરપ્રાંતીય યુવકનું ઘટના સ્થળે મોત

મોતીતળાવ રોડ ઉપર અકસ્માતમાં પરપ્રાંતીય યુવકનું ઘટના સ્થળે મોત

૨૨મીએ ભાવ.યુનિ. દ્વારા રામોત્સવ-મહાઆરતી

૨૨મીએ ભાવ.યુનિ. દ્વારા રામોત્સવ-મહાઆરતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.