Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

દિલ્હીના 3.3 કરોડ રહેવાસીઓ માટે ગંભીર સ્વાસ્થ્ય જોખમ

દૈનિક હવા ગુણવત્તા સૂચકાંક સતત 'ગંભીર' શ્રેણીમાં

dharmendravaghela by dharmendravaghela
2024-11-19 12:09:56
in Uncategorized
Share on FacebookShare on Twitter

દેશના પાટનગર દિલ્હીમાં વાયુ પ્રદૂષણથી બગડતી સ્થિતિને કારણે લોકોનું ઝેરી હવા વચ્ચે શ્વાસ લેવાનું મુશ્કેલ બની ગયું છે. દિલ્હીમાં સ્કૂલ-કોલેજ આગામી આદેશ સુધી બંધ કરવામાં આવ્યા છે.
દિલ્હીનો દૈનિક હવા ગુણવત્તા સૂચકાંક (AQI) સતત છ દિવસથી ‘ગંભીર’ શ્રેણીમાં રહ્યો છે. 13 નવેમ્બરે, તે 414 હતો અને નવેમ્બર 18 (સોમવારે), તે વધીને 494 (ગંભીર+) થયો, જે શહેરના 3.3 કરોડ રહેવાસીઓ માટે ગંભીર સ્વાસ્થ્ય જોખમ ઊભું કરે છે. દિલ્હીની ઝેરી હવાને જોતા જાણકારોની સાથે ડૉક્ટરે લોકોને બહારની ગતિવિધિને સિમિત કરવા, બહાર જવા પર માસ્ક પહેરવા, શરીરમાં પુરતા તરલ પ્રદાર્થ લેવા અને ઘરની અંદર HEPA ફિલ્ટર ધરાવતા એર Purifiersનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર દિલ્હીના કેટલાક વિસ્તારમાં વાયુ ગુણવત્તા સૂચકાંક ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું છે જેનાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. દેશમાં કડકડતી ઠંડ હજુ ચાલુ પણ થઇ નથી પરંતુ વધતા વાયુ પ્રદૂષણને કારણે દિલ્હીની હવા ઝેરી હોવાને કારણે ધુમ્મસ અત્યારથી જ છવાઇ ગયું છે.
દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને લઇને અજરબૈજાનના પાટનગર બાકૂમાં પર્યાવરણને લઇને આયોજિત COP29 સમિટમાં દિલ્હીની ઝેરી હવા પર લાંબી ચર્ચા કરવામાં આવી હતી. પર્યાવરણના જાણકારોએ પ્રદૂષણ પર માત્ર ચિંતા જ વ્યક્ત ન કરી હતી પરંતુ પ્રયાસોને લઇને પણ વાત કરી હતી અને ભારત માટે હેલ્થ ઇમરજન્સી જાહેર કરી હતી. COP29ની બેઠકમાં જાણકારોએ ભારત અલ્પજીવી આબોહવા પ્રદૂષકો જેવા મીથેન અને બ્લેક કાર્બનને ઓછું કરવાની અપીલ કરી છે. અલ્પજીવી જળવાયુ પ્રદૂષકોને વાયુ ગુણવત્તામાં ઘટાડા અને ગ્લોબલ વોર્મિંગ બન્ને માટે મુખ્ય રીતે જવાબદાર માનવામાં આવે છે.

Tags: delhipollution
Previous Post

શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખની કાર પર પથ્થરમારો

Next Post

કર્ણાટકના ઉડુપીમાં નક્સલી નેતા વિક્રમ ગૌડા ઠાર

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં મસ્કની સ્ટારલિંક સામે પ્રતિબંધ
Uncategorized

ઈરાનમાં મસ્કની સ્ટારલિંક સામે પ્રતિબંધ

June 30, 2025
Uncategorized

Criação de conta no ESC Portugal com vantagens imediatas após registo

June 30, 2025
અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે જોરદાર વરસાદ
Uncategorized

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે જોરદાર વરસાદ

June 19, 2025
Next Post
કર્ણાટકના ઉડુપીમાં નક્સલી નેતા વિક્રમ ગૌડા ઠાર

કર્ણાટકના ઉડુપીમાં નક્સલી નેતા વિક્રમ ગૌડા ઠાર

ભારતીયોની વિદેશમાંથી થતી કમાણી પરઆવકવેરા વિભાગની નજર

ભારતીયોની વિદેશમાંથી થતી કમાણી પરઆવકવેરા વિભાગની નજર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.