Saturday, September 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ખાનગી હોસ્પિટલોને ઇન્સયોરન્સ કંપની બિનજરૂરી કનડગતનો આક્ષેપ

મા કાર્ડની સેવા આપ્યા બાદ ક્લેમ મંજુર કરવા જતી હોસ્પિટલ્સના પૈસા ઇન્સ્યોરન્સ કંપની સમયસર ચૂકવતી નથી

dharmendravaghela by dharmendravaghela
2023-11-07 12:35:06
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

PMJY- મા કાર્ડ યોજના સામે ખાનગી હોસ્પિટલોને ઇન્સયોરન્સ કંપની બિનજરૂરી કનડગત કરી પૈસા ન ચૂકવતી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ જિલ્લા પંચાયતના કલેક્ટરે આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના કમિશ્નરને આ મામલે પત્ર લખ્યો છે. જેમાં મા કાર્ડની સેવા આપ્યા બાદ ક્લેમ મંજુર કરવા જતી હોસ્પિટલ્સના પૈસા ઇન્સ્યોરન્સ કંપની સમયસર ચૂકવતી ન હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. સાથે જ દર્દીઓને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ ક્લેમ માટે જતા ઇન્સ્યોરન્સ કંપની સમયસર પૈસા ન ચૂકવતી હોવાનું સામે આવ્યું છે.
ઇન્સ્યોરન્સ કંપની જિલ્લા કક્ષાએ નિમાયેલી જિલ્લા ફરિયાદ કમિટીની જાણ બહાર હોસ્પિટલોને શૉ કોઝ નોટિસ આપતાં હોવાને લઇ કલેક્ટરે કમિશ્નરને પત્ર લખવામાં આવ્યો છે. શૉ કોઝ નોટિસ આપનારા ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ પાસે MBBS ની ડિગ્રી જ ન હોવાનું સામે આવ્યું છે. ઈન્સ્યોરન્સ કંપની બિનજરૂરી કાનડગત કરતી હોવાને લઇ પણ પત્રમાં રજૂઆત કરાઈ છે. આ સાથે મા કાર્ડ યોજના સાથે નવી એમપેનલ થતી હોસ્પિટલમા પણ બિનજરૂરી ક્ષતિઓ કાઢવામાં આવતી હોવાની રજૂઆત કલેક્ટરના પત્રમાં જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરની 124 ખાનગી હોસ્પિટલ અને 74 સરકારી હોસ્પિટલ PMJY- મા કાર્ડ યોજના સાથે જોડાયેલી છે. PMJY- મા કાર્ડની યોજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર, ખાનગી હોસ્પિટલ અને ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે ટ્રાઈ પાર્ટી એગ્રીમેન્ટ થયા છે. કલેક્ટરની દેખરેખ વચ્ચે ઇન્સ્યોરન્સ કંપની અને ખાનગી હોસ્પિટલ દર્દીને સારવાર મળે અને સરકારના પૈસાનો ખોટો વ્યય ન થાય તે કામગીરી કરવાની થાય છે. પણ આ ઇન્સ્યોરન્સ કંપનીની પ્રેક્ટિસને લઇ જુદી જુદી હોસ્પિટલ્સે કલેક્ટરને ફરિયાદ કરી છે.

Tags: Ahmedabadgujaratprivate hospitals insurance issue
Previous Post

સુરતના સોલંકી પરિવારનું સામુહિક આપઘાતનું મુખ્ય કારણ આર્થિક સંકડામણ

Next Post

શંકરાચાર્યજીએ વર્ષો પહેલાના સંસ્મરણો યાદ કરી જણાવ્યું તબ શર્માજીને મેરા પુરે ભાવ સે ખુબ આતિથ્ય કીયા થા

dharmendravaghela

dharmendravaghela

Related News

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ
તાજા સમાચાર

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ

September 6, 2025
અગલે બરસ તું જલ્દી આના
તાજા સમાચાર

અગલે બરસ તું જલ્દી આના

September 6, 2025
પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય
તાજા સમાચાર

પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય

September 6, 2025
Next Post
શંકરાચાર્યજીએ વર્ષો પહેલાના સંસ્મરણો યાદ કરી જણાવ્યું તબ શર્માજીને મેરા પુરે ભાવ સે ખુબ આતિથ્ય કીયા થા

શંકરાચાર્યજીએ વર્ષો પહેલાના સંસ્મરણો યાદ કરી જણાવ્યું તબ શર્માજીને મેરા પુરે ભાવ સે ખુબ આતિથ્ય કીયા થા

રામલલાની સેવા માટે નવા પૂજારીઓની ભરતી

અયોધ્યામાં રામમંદિરના 14 સુવર્ણજડિત દ્વાર તૈયાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.