Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શંકરાચાર્યજીએ વર્ષો પહેલાના સંસ્મરણો યાદ કરી જણાવ્યું તબ શર્માજીને મેરા પુરે ભાવ સે ખુબ આતિથ્ય કીયા થા

ભાવનગર પધારેલા દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ કોમલકાંત શર્માને આપ્યા આશિર્વાદ

dharmendravaghela by dharmendravaghela
2023-11-07 12:41:23
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતની ચાર પીઠ પૈકીની એક દ્વારકાની શારદાપીઠના શંકરાચાર્ય તરીકે પદભાર ગ્રહણ કર્યાં બાદ પ્રથમવાર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી ભાવનગર પધાર્યાં હતાં. શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે પધારેલા પૂજ્ય શંકરાચાર્યજીના લીલા ગૃપના કોમલકાંત શર્માએ આશિર્વાદ લીધા હતાં.

શંકરાચાર્યજીએ પુરા ભાવથી આશિર્વાદ આપતા વર્ષો પહેલાના સંસ્મરણો યાદ કરતા જણાવ્યું હતું કે, મે કઇ સાલ પહેલે ભાવનગર આયા થા. ઇસ વક્ત શર્માજીને અપને નિવાસ નહીં પરંતુ મહેલ મે મેરી આવાસ વ્યવસ્થા કી થી. શર્માજીને પુરે ભાવ સે મેરા આતિથ્ય કીયા થા વો મે અભી તક નહીં ભુલા, યે સચ્ચા શિવભક્ત હૈ. શંકરાચાર્યજીએ કોમલકાંત શર્માને આશિર્વાદ આપતા જણાવ્યું હતું કે, આપ પર ઇશ્વર કી કૃપા સદા બની રહે.

Tags: bhavnagarKomalkant sharmashankracharya sadanand sarasvatiji
Previous Post

ખાનગી હોસ્પિટલોને ઇન્સયોરન્સ કંપની બિનજરૂરી કનડગતનો આક્ષેપ

Next Post

અયોધ્યામાં રામમંદિરના 14 સુવર્ણજડિત દ્વાર તૈયાર

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
રામલલાની સેવા માટે નવા પૂજારીઓની ભરતી

અયોધ્યામાં રામમંદિરના 14 સુવર્ણજડિત દ્વાર તૈયાર

દીપોત્સવી પર્વે પ્રભુ શ્રીરામના સ્વાગત માટે ભવ્ય શણગાર સજતી અયોધ્યા

દીપોત્સવી પર્વે પ્રભુ શ્રીરામના સ્વાગત માટે ભવ્ય શણગાર સજતી અયોધ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.