Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગર વકિલ મંડળોની તા.૨૨મી ડિસેમ્બરે ચૂંટણી

સોમવારથી ઉમેદવારી પત્રો ભરવાનો થશે પ્રારંભ, ૧૩મીએ ઉમેદવારોની ફાઇનલ યાદી થશે જાહેર

dharmendravaghela by dharmendravaghela
2023-12-01 13:25:33
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

રાજ્યભરના તમામ વકીલ મંડળોની સાથે ભાવનગર વકીલ મંડળોની પણ આગામી તારીખ ૨૨ ડિસેમ્બરના રોજ પ્રમુખ સહિત હોદ્દેદારોની ચૂંટણી યોજાશે જેના ઉમેદવારી ફોર્મ ભરવાનો તારીખ ૪ ડિસેમ્બરને સોમવારથી પ્રારંભ થશે.
સમગ્ર રાજ્યભરમાં આગામી તારીખ ૨૨ ડિસેમ્બરના રોજ વકીલ મંડળોને પ્રમુખ સહિત હોદ્દેદારોની ચૂંટણી નો કાર્યક્રમ જાહેર થયો છે જેમાં ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશન અને ભાવનગર ૧૨ એસોસિએશન ના પ્રમુખ સહિત હોદ્દેદારોની આગામી ૨૦૨૪ ની ચૂંટણી યોજવામાં આવશે જેમાં તારીખ ૪ ડિસેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મ આપવાનો તથા ભરવાનો પ્રારંભ થશે જે આઠ તારીખ સુધી ભરી શકાશે અને ફોર્મ પાછા ખેંચવાનો તારીખ ૯ ડિસેમ્બર રાખવામાં આવી છે જ્યારે ૧૧ ડિસેમ્બરે ફોર્મ ચકાસણી કરાશે અને ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની ૧૨મી ડિસેમ્બરે તારીખ રહેશે જ્યારે તારીખ ૧૩ ને બુધવારે ફાઇનલ ઉમેદવારોની ના નામની જાહેરાત કરાશે ત્યારબાદ દસ દિવસ સુધી ઉમેદવારોને પ્રચાર કરવાનો સમય મળશે અને ૨૨ ડિસેમ્બરે ભાવનગર ૧૨ એસોસિએશનના હોલમાં ચૂંટણી યોજાશે સવારે ૧૦ થી ૩ વાગ્યા સુધી મતદાનની કાર્યવાહી થશે ત્યારબાદ સાંજે ચાર વાગ્યાથી મત ગણતરી શરૂ થશે અને સાંજે પરિણામ જાહેર કરાશે. ભાવનગર બાર એસોસિએશનમાં કુલ ૫૨૭ અને ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનમાં કુલ ૪૭૭ વકીલ ઉમેદવારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
વકીલ મંડળમાં ચૂંટણી લડવા માટે ઉમેદવારોએ પ્રમુખ માટે રૂપિયા ૧૦૦૦, ઉપપ્રમુખ માટે રૂપિયા ૭૦૦, મંત્રી પદ માટે રૂપિયા ૫૦૦, ખજાનચી પદ માટે રૂપિયા ૪૦૦ તથા કારોબારી સભ્ય પદ માટે રૂપિયા ૩૦૦ ફોર્મ ફી નક્કી કરવામાં આવી હોવાનુ જણાવ્યું છે. ચૂંટણી અધિકારી તરીકે જે.ડી. સરવૈયા સેવા આપી રહ્યા છે.

Tags: bhavnagarvakil mandal chutani
Previous Post

ભાવનગરનો હર્ષ શાહ કોન બનેગા કરોડપતિમાં રૂા.૧૨.૩૦ લાખ જીત્યો

Next Post

રૂ।. ૩૫ લાખના ઈંગ્લીશ દારૂ અને બિયર ભરેલ ટેન્કર સાથે બે ઝડપાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
રૂ।. ૩૫ લાખના ઈંગ્લીશ દારૂ અને બિયર ભરેલ ટેન્કર સાથે બે ઝડપાયા

રૂ।. ૩૫ લાખના ઈંગ્લીશ દારૂ અને બિયર ભરેલ ટેન્કર સાથે બે ઝડપાયા

માતાએ ફોન આપવાની ન કહેતા સગીરાએ પંખે લટકી ફાંસો ખાધો

IPS અધિકારી સુસરાની પત્નીએ ગળેફાંસો ખાધો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.