Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નિકાસબંધી મામલે ડુંગળીની હરરાજી ફરીથી બંધ કરાવાઇ

ભરતસિંહ રહી ગયા હતા તે આજે ફરીથી વિરોધ દર્શાવી હરરાજી બંધ કરાવી- આવેદન પાઠવાયું

dharmendravaghela by dharmendravaghela
2023-12-18 14:15:00
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરાતા ભાવનગર જિલ્લાના ખેડૂતો દ્વારા હરરાજી બંધ કરાવાયેલ ત્યારબાદ વેપારીઓ અને ખેડૂતોની મિટિંગ બાદ ફરી હરરાજી શરૂ થયેલ ત્યાં આજે એક ખેડૂત સંગઠન દ્વારા યાર્ડમાં કાર્યક્રમ આપવામાં આવેલ જેમાં ડુંગળીની હરરાજી બંધ કરાવાઇ હતી.
ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા સહિત ખેડૂત આગેવાનો દ્વારા ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની માંગ સાથે ખેડૂતોને ભેગાકરી હોદ્દેદારોને સાસદને સંબોધીને આવેદનપત્ર આપ્યું હતું. અને નિકાસ પર પ્રતિબંધ મુકાતા ડુંગળી પકવતા ખેડૂતોને ભારે નુકશાન થઈ રહ્યું હોય તાત્કાલિક પ્રતિબંધ હટાવવા માગ કરાઇ હતી. માંડ ડુંગળીની હરરાજી શરૂ થઇ શકી છે ત્યાં આ વિરોધદર્શક કાર્યક્રમના કારણે ખેડૂતોમાં કચવાટ વ્યાપ્યો હતો. જા કે, આ કાર્યક્રમ બાદ ફરી ડુંગળીની હરરાજી શરૂ કરવામાં આવી હતી.

Tags: bhavnagar yarddungaliharraji bandh
Previous Post

વિદેશી દારૂની ૧૯૨૦ બોટલ સાથે ભાવનગરના બે ઝડપાયા

Next Post

પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ઓપરેશન દબાણ હટાવ

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
નિકાસબંધી મામલે ડુંગળીની હરરાજી ફરીથી બંધ કરાવાઇ

પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ઓપરેશન દબાણ હટાવ

ખેડૂતોની વ્યથા : ડુંગળી વેચાયા વિના સડી રહી છે

ખેડૂતોની વ્યથા : ડુંગળી વેચાયા વિના સડી રહી છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.