Sunday, August 24, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરના એક લાખથી વધુ ઘરોનો સંપર્ક કરી અયોધ્યાથી આવેલ અક્ષત પહોંચાડાશે

‘હર ઘર રામ' મહા અભિયાન : વિહિપ, આરએસએસ સહિત ૩૩ સંગઠનો દ્વારા કરાશે લોક સંપર્ક

dharmendravaghela by dharmendravaghela
2024-01-02 14:28:29
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

૫૦૦ વર્ષના સંઘર્ષ બાદ જ્યારે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બની ગયું છે, તા.૨૨-૧-૨૪ ના દિવસે રામ મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, ત્યારે તા.૧ જાન્યુઆરી થી ૧૫ જાન્યુઆરી સુધી ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સમવિચારધારાના કુલ ૩૩ જેટલા સંગઠનો આ અભિયાનમાં જાેડાશે.
ઘર ઘર સંપર્ક અભિયાનમાં ભાવનગર શહેરના એક લાખથી વધુ ઘરોનો સંપર્ક કરવામાં આવશે અને ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બની ગયું છે, આપ સહપરિવાર તેના દર્શન માટે અયોધ્યા પધારો તેના આમંત્રણરૂપે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર, અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત (ચોખા) આપવામાં આવશે, સાથે ભગવાન શ્રી રામનો ફોટો અને આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવશે.
ભગવાન શ્રી રામ ૧૪ વર્ષ વનવાસ પૂર્ણ કરી અયોધ્યા પધાર્યા હતા, તેની સ્મૃતિરૂપે આપણે દિવાળીની ઉજવણી કરીએ છીએ ત્યારે ૫૦૦ વર્ષના સંઘર્ષ બાદ ભગવાન શ્રી રામના જન્મસ્થાન પર ભવ્યમંદિરમાં ભગવાન શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાએ તમામ હિન્દુ સમાજ માટે ઉત્સવ છે ત્યારે ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના શુભ દિવસે હિન્દુ સમાજે ઘરે તેમજ મંદિરોમાં મહાઆરતી-શંખનાદ કરવામાં આવે તેની સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સોશિયલ મીડિયા તેમજ ટેલિવિઝનના માધ્યમથી લાઈવ પ્રસારણ જાેવામાં આવે અને તે દિવસે સંધ્યા સમયે ‘‘હર ઘર મે દીપ જલાયેંગે, હર ઘર કો અયોધ્યા બનાયેંગે, હર ઘર રામ રાજ્ય લાયેંગે’’ તેવા ભાવ સાથે તમામ હિન્દુ સમાજ દીપોત્સવની ઉજવણી કરે તે માટે આહ્વાન કરવામાં આવશે.

Tags: bhavnagarram mandir axat
Previous Post

ટ્રક ડ્રાઇવરોની હડતાલને પગલે ભાવનગર યાર્ડમાં ડુંગળીની હરરાજી ઠપ્પ રહેતા મચ્યો હોબાળો

Next Post

ભાવનગરમાં ભાજપની નગરસેવિકાના ઘર પાસે આતંક મચાવનાર પૈકી એકની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી
તાજા સમાચાર

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી

August 23, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!

August 23, 2025
ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત
તાજા સમાચાર

ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત

August 23, 2025
Next Post
ભાવનગરમાં ભાજપની નગરસેવિકાના ઘર પાસે આતંક મચાવનાર પૈકી એકની ધરપકડ

ભાવનગરમાં ભાજપની નગરસેવિકાના ઘર પાસે આતંક મચાવનાર પૈકી એકની ધરપકડ

ભાવનગરની ન.ચ. ગાંધી કુમારી વિદ્યામંદિર ખાતે બાલસભાનું આયોજન

ભાવનગરની ન.ચ. ગાંધી કુમારી વિદ્યામંદિર ખાતે બાલસભાનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.