Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ચૈતર વસાવા મારો હીરો છે, જેઓ બીજા માટે જેલમાં જાય છે

કેજરીવાલ અને ભગવંત માને ગુજરાતમાં લોકસભા ચૂંટણીજંગનું રણશિંગું ફૂંક્યું

dharmendravaghela by dharmendravaghela
2024-03-16 11:59:59
in Uncategorized
Share on FacebookShare on Twitter

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ગુજરાતમાં લોકસભા ચૂંટણીજંગનું રણશિંગું ફૂંક્યું છે. વડોદરામાં અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.
બાદમાં કેજરીવાલે સી.આર. પાટીલ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કરવા ગયા, ત્યાં ખટંબા ગામના સરપંચે ઊભા થઈને કહ્યું, સ્કૂલ બનાવો. આમનું માથું શરમથી ઝૂકી જવું જોઈએ. તેમની કામ કરવાની નિયત નથી. ચૈતર વસાવા મારો હીરો છે, જેઓ બીજા માટે જેલમાં જાય છે. વન વિભાગ લોકોની જમીન છીનવી રહ્યું હતું, જે મામલે ચૈતરે અવાજ ઉઠાવ્યો અને જેલમાં નાખી દીધો. ભાજપે તો ચૈતરનાં પત્નીને પણ જેલમાં નાખીને ગંદું રાજકારણ રમ્યું છે.

Tags: aapchaitar vasavagujaratkejarival
Previous Post

આસારામ 85 વર્ષનો છે અને બહુ બીમાર છે, કાલે હોય કે ના હોય

Next Post

આપણા સંગાથને એક દાયકો થઈ ગયો…’ : PM મોદીનો દેશવાસીઓને પત્ર

dharmendravaghela

dharmendravaghela

Related News

ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો
Uncategorized

ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો

September 12, 2026
હવે જૂના ચેક નહીં કરે કામ, મંગાવી લેજો નવી ચેકબુક
Uncategorized

હવે જૂના ચેક નહીં કરે કામ, મંગાવી લેજો નવી ચેકબુક

August 22, 2026
સિહોરમાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો
Uncategorized

સિહોરમાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો

July 13, 2026
Next Post
આપણા સંગાથને એક દાયકો થઈ ગયો…’ : PM મોદીનો દેશવાસીઓને પત્ર

આપણા સંગાથને એક દાયકો થઈ ગયો...' : PM મોદીનો દેશવાસીઓને પત્ર

મોદી અને ગૃહમંત્રી શાહે સંસદસભ્યને સાક્ષીના પરિવારને મળવા મોકલ્યા

PoK પણ આપણું, ત્યાના હિન્દૂ અને મુસ્લિમ પણ આપણા; અમિત શાહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.