Wednesday, December 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ (PMVBRY) નું પોર્ટલ

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ પોર્ટલનો આપ્યો પરિચય, 3.5 કરોડ રોજગાર માટે ખર્ચ થશે 99,446 કરોડ રૂપિયા

dharmendravaghela by dharmendravaghela
2025-08-19 11:37:20
in Uncategorized
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકારે સોમવારે ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ (PMVBRY) નું પોર્ટલ લોન્ચ

કર્યું હતું. આ યોજનાનો ઉદ્દેશ ઓગસ્ટ 2025 થી જૂલાઈ 2027 દરમિયાન દેશમાં 3.5 કરોડથી વધુ

નોકરીઓનું સર્જન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ

માંડવિયાએ PMVBRY ના પોર્ટલનો પરિચય કરાવતા જણાવ્યું હતું કે નોકરીદાતાઓ અને પહેલી વાર

નોકરી શોધનારા બંને લગભગ 1 લાખ કરોડ રૂપિયાની આ કેન્દ્રીય યોજનાનો લાભ મેળવી શકે છે.

કેન્દ્રીય મંત્રીમંડળે 1 જૂલાઈ, 2025ના રોજ રોજગાર સંબંધિત આ પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી

હતી. આ માટે 99,446 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને તેનો ઉદ્દેશ્ય 1 ઓગસ્ટ, 2025થી 31

જૂલાઈ, 2027 સુધી 3.5 કરોડ રોજગારની તકોનું સર્જન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
PMVBRYમાં નોકરીદાતાઓને પ્રોત્સાહન આપવાની જોગવાઈ છે. નોકરીદાતાઓ માટે પ્રોત્સાહનના 3

સ્લેબ રાખવામાં આવ્યા છે. જો કર્મચારીનો પગાર દર મહિને 10,000 રૂપિયા હોય તો નોકરીદાતાઓને

1000 રૂપિયાનું પ્રોત્સાહન મળશે, જ્યારે 10,000 થી 20,000 રૂપિયા સુધીની કમાણી કરતા કર્મચારીઓ

માટે 2000 રૂપિયા એકસાથે પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવશે અને 30,000 રૂપિયા સુધીની કમાણી

કરતા કર્મચારીઓ માટે 3000 રૂપિયા એક સાથે પ્રોત્સાહન આપવામાં આવશે.

કર્મચારીઓને બે હપ્તામાં મળશે એક મહિનાની સેલેરી પ્રોત્સાહન
કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે નોકરીદાતાઓ અને પહેલી વાર કામ કરતા કર્મચારીઓ આ પોર્ટલ પર નોંધણી

કરાવીને અથવા ‘ઉમંગ’ એપ પર પોતાનો UAN દાખલ કરીને આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ

યોજના બે ભાગમાં વહેંચાયેલી છે. તેનો પહેલો ભાગ એવા કર્મચારીઓ માટે છે જેઓ પહેલી વાર

કાર્યબળનો ભાગ છે. આમાં મહત્તમ 15,000 રૂપિયા (મૂળભૂત + DA) માસિક પગાર ધરાવતા

કર્મચારીઓને બે હપ્તામાં સરેરાશ એક મહિનાના પગાર જેટલું

Tags: indiaPMVBRY portal launch
Previous Post

ગીર સોમનાથમાં 24 કલાકમાં ખાબક્યો 11 ઈંચ વરસાદ!

Next Post

ચીનની ભારતને મોટી ઓફર

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Τα καλύτερα προγράμματα επιβράβευσης στο gtbet που δεν πρέπει να χάσετε

December 3, 2025
ભાવનગરના વાઘાવાડી રોડ પર મધુવન સોસાયટીના એક મકાનના વીજ મીટરમાં આગ
Uncategorized

ભાવનગરના વાઘાવાડી રોડ પર મધુવન સોસાયટીના એક મકાનના વીજ મીટરમાં આગ

December 2, 2025
Uncategorized

Oscarspin-Kontoerstellung: So einfach starten Sie Ihr Spielerlebnis

November 30, 2025
Next Post
ચીનની ભારતને મોટી ઓફર

ચીનની ભારતને મોટી ઓફર

સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોન્ચ કરાયેલા FASTag વાર્ષિક પાસને યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ

સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોન્ચ કરાયેલા FASTag વાર્ષિક પાસને યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.