Tag: Ahmedabad

શક્તિસિંહ ગોહિલના પરિવારમાં દુઃખદ ઘટના ; ભત્રીજાથી અકસ્માતે ગોળી વાગતા પત્નીનું મોત -આઘાતમાં પોતે પણ સુસાઇડ કર્યું,એકના એક દીકરાના મોતથી પરિવાર સ્તબ્ધ

શક્તિસિંહ ગોહિલના પરિવારમાં દુઃખદ ઘટના ; ભત્રીજાથી અકસ્માતે ગોળી વાગતા પત્નીનું મોત -આઘાતમાં પોતે પણ સુસાઇડ કર્યું,એકના એક દીકરાના મોતથી પરિવાર સ્તબ્ધ

અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં ગઈકાલે(21 જાન્યુઆરી) મોડીરાત્રે કોંગ્રેસનેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ...

અમદાવાદના વટવા તળાવના ૪૦૦ જેટલા દબાણો હટાવવામાં હાથ ધરાયું ઓપરેશન ડિમોલિશન

અમદાવાદના વટવા તળાવના ૪૦૦ જેટલા દબાણો હટાવવામાં હાથ ધરાયું ઓપરેશન ડિમોલિશન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તળાવોને દબાણમુક્ત કરવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. ચંડોળા અને ઈસનપુર બાદ આજે વટવા વિસ્તારમાં ...

અમદાવાદમાં વહેલી સવારે મુસાફરોથી ભરેલી AMTS બસમાં આગ ભભૂકી

અમદાવાદમાં વહેલી સવારે મુસાફરોથી ભરેલી AMTS બસમાં આગ ભભૂકી

અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં આજે સવારે AMTSની બસમાં કોઈ કારણોસર અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભય અને અફરાતફરીનો ...

પીએમ મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચેની બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા

પીએમ મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચેની બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા

પીએમ મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચેની ચર્ચા ફક્ત દ્વિપક્ષીય મુદ્દાઓ સુધી મર્યાદિત રહેશે નહીં. યુક્રેન કટોકટી, વૈશ્વિક સુરક્ષા પરિસ્થિતિઓ અને ...

અમદાવાદમાં પીએમના હસ્તે પતંગ મહોત્સવનો પ્રારંભ

અમદાવાદમાં પીએમના હસ્તે પતંગ મહોત્સવનો પ્રારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો. આ રંગીન અને જીવંત ઉત્સવ ભારત ...

અમદાવાદના આંબાવાડીમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પટકાતા બે શ્રમિકોના મોત

અમદાવાદના આંબાવાડીમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પટકાતા બે શ્રમિકોના મોત

અમદાવાદમાં નવા વર્ષના આરંભે જ અકસ્માતની ઘટનામાં બે શ્રમિકના મોત નીપજ્યા છે,જ્યારે એકને ગંભીર ઇજા સાથે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં ...

અમદાવાદની આઠ શાળાઓમાં બોમ્બ મુક્યો હોવાની ધમકી

અમદાવાદની આઠ શાળાઓમાં બોમ્બ મુક્યો હોવાની ધમકી

અમદાવાદમાં વધુ એક વખત શાળાઓમાં બોમ્બ મુક્યો હોવાની ધમકી મળતા પોલીસ તંત્ર દ્વારા ટેરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.અમદાવાદની આઠ ...

અમદાવાદના વિરાટનગરમાં આવેલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

અમદાવાદના વિરાટનગરમાં આવેલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. અહીં આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ ...

ડૉ.અહેમદે અમદાવાદના નરોડા સહિત ત્રણ શહેરોમાં રેકી કરેલી

ડૉ.અહેમદે અમદાવાદના નરોડા સહિત ત્રણ શહેરોમાં રેકી કરેલી

ડૉ. અહેમદ સાઈનાઈડથી પણ અનેકગણું પાતક ગણાતું 'રાઈઝિન' ઝેર બનાવવાની તૈયારીમાં હતો, જેનો ઉપયોગ કરીને દેશમાં મોટો નરસંહાર કરવાનો તેનો ...

Page 1 of 34 1 2 34

[uam_ad id=”4816″]

[uam_ad id=”24339″]