Tag: Ahmedabad

પીએમ મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચેની બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા

પીએમ મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચેની બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા

પીએમ મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચેની ચર્ચા ફક્ત દ્વિપક્ષીય મુદ્દાઓ સુધી મર્યાદિત રહેશે નહીં. યુક્રેન કટોકટી, વૈશ્વિક સુરક્ષા પરિસ્થિતિઓ અને ...

અમદાવાદમાં પીએમના હસ્તે પતંગ મહોત્સવનો પ્રારંભ

અમદાવાદમાં પીએમના હસ્તે પતંગ મહોત્સવનો પ્રારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો. આ રંગીન અને જીવંત ઉત્સવ ભારત ...

અમદાવાદના આંબાવાડીમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પટકાતા બે શ્રમિકોના મોત

અમદાવાદના આંબાવાડીમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પટકાતા બે શ્રમિકોના મોત

અમદાવાદમાં નવા વર્ષના આરંભે જ અકસ્માતની ઘટનામાં બે શ્રમિકના મોત નીપજ્યા છે,જ્યારે એકને ગંભીર ઇજા સાથે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં ...

અમદાવાદની આઠ શાળાઓમાં બોમ્બ મુક્યો હોવાની ધમકી

અમદાવાદની આઠ શાળાઓમાં બોમ્બ મુક્યો હોવાની ધમકી

અમદાવાદમાં વધુ એક વખત શાળાઓમાં બોમ્બ મુક્યો હોવાની ધમકી મળતા પોલીસ તંત્ર દ્વારા ટેરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.અમદાવાદની આઠ ...

અમદાવાદના વિરાટનગરમાં આવેલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

અમદાવાદના વિરાટનગરમાં આવેલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. અહીં આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ ...

ડૉ.અહેમદે અમદાવાદના નરોડા સહિત ત્રણ શહેરોમાં રેકી કરેલી

ડૉ.અહેમદે અમદાવાદના નરોડા સહિત ત્રણ શહેરોમાં રેકી કરેલી

ડૉ. અહેમદ સાઈનાઈડથી પણ અનેકગણું પાતક ગણાતું 'રાઈઝિન' ઝેર બનાવવાની તૈયારીમાં હતો, જેનો ઉપયોગ કરીને દેશમાં મોટો નરસંહાર કરવાનો તેનો ...

પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું ૮૫ વર્ષની વયે નિધન

પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું ૮૫ વર્ષની વયે નિધન

ગુજરાતના લોકસાહિત્ય, લોકકલા અને સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય ફલક પર ગૌરવ અપાવનાર, પદ્મશ્રી જોરાવરસિંહ દાનુભાઈ જાદવનું ૮૫ વર્ષની વયે દુઃખદ નિધન થયું ...

અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

અમદાવાદના વાતાવરણમાં આજથી પલટો આવે અને ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. વરસાદની સંભાવનાને પગલે ખેલૈયાઓ અને ...

બેંક ઓફ ઈન્ડિયા સાથે ₹121 કરોડની છેતરપિંડી મામલે CBIના અમદાવાદમાં દરોડા

બેંક ઓફ ઈન્ડિયા સાથે ₹121 કરોડની છેતરપિંડી મામલે CBIના અમદાવાદમાં દરોડા

શહેરમાં બેંક ઓફ ઈન્ડિયા સાથે ₹121 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો. આ મુદ્દે અમદાવાદમાં આવેલી અનિલ બાયોપ્લસ કંપનીમાં CBI ...

વિદ્યાર્થીની હત્યા મામલે અપાયેલા બંધના એલાનમાં અમદાવાદના 3 વિસ્તારની 200થી વધુ શાળાઓ જોડાઈ, પોલીસનો બંદોબસ્ત

વિદ્યાર્થીની હત્યા મામલે અપાયેલા બંધના એલાનમાં અમદાવાદના 3 વિસ્તારની 200થી વધુ શાળાઓ જોડાઈ, પોલીસનો બંદોબસ્ત

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે આજે ગુરુવારે મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ...

Page 1 of 33 1 2 33