Tag: Ahmedabad

અમદાવાદ જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ, રત્નવેદી પર ભગવાન બિરાજમાન

અમદાવાદ જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ, રત્નવેદી પર ભગવાન બિરાજમાન

અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રા યોજાશે. રથયાત્રાના કાઉન્ટડાઉન વચ્ચે આજે જગન્નાથ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો ...

અમદાવાદમાં બૂટલેગરો બેફામ : દારૂના અડ્ડાનો વિરોધ કરતા રહીશો ઉપર કર્યો હુમલો

અમદાવાદમાં બૂટલેગરો બેફામ : દારૂના અડ્ડાનો વિરોધ કરતા રહીશો ઉપર કર્યો હુમલો

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં અસામાજિક તત્વો અને બૂટલેગરોનો આતંક સામે આવ્યો છે. ચાંદખેડાની શુભલક્ષ્મી પ્રહલાદ પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર રીતે ચાલતા દારૂના ...

અમદાવાદની હોટલમાં નર્સિંગની વિધાર્થિનીએ યુવક સાથે આપઘાત કરી લેતા ચકચાર

અમદાવાદની હોટલમાં નર્સિંગની વિધાર્થિનીએ યુવક સાથે આપઘાત કરી લેતા ચકચાર

અમદાવાદ શહેરની એક હૉટલમાં નર્સિંગની વિદ્યાર્થિનીએ યુવક સાથે આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. યુવક-યુવતી સંતરામપુરના રહેવાસી છે. પ્રેમ સંબંધમાં ...

રથયાત્રા પૂર્વે અમદાવાદ લશ્કરી છાવણીમાં ફેરવાયું : ૨૦૦૦ જવાનોની રૂટમાર્ચ

રથયાત્રા પૂર્વે અમદાવાદ લશ્કરી છાવણીમાં ફેરવાયું : ૨૦૦૦ જવાનોની રૂટમાર્ચ

અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની ઐતિહાસિક 149મી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રા ...

ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર  માહોલમાં પ્રારંભ

ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ

અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે (29મી જૂન) પરંપરાગત ‘જળયાત્રા મહોત્સવ’નો ભક્તિસભર માહોલમાં પ્રારંભ ...

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા એક દાયકામાં ભારતના વેપાર અને નિકાસ ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે. નીતિગત સુધારાઓ, ...

સિન્થેટિક ડ્રગ્સનું ઉત્પાદન રોકવા NCBની પહેલ : અમદાવાદ ખાતેની કોન્ફરન્સમાં માદક દ્રવ્યો માટે વપરાતા પ્રારંભિક રસાયણોને ડાયવર્ટ થતા રોકવા કરાયેલું આહ્વાન

સિન્થેટિક ડ્રગ્સનું ઉત્પાદન રોકવા NCBની પહેલ : અમદાવાદ ખાતેની કોન્ફરન્સમાં માદક દ્રવ્યો માટે વપરાતા પ્રારંભિક રસાયણોને ડાયવર્ટ થતા રોકવા કરાયેલું આહ્વાન

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને પ્રીકર્સર કેમિકલ્સ (માદક દ્રવ્યો બનાવવા માટે વપરાતા પ્રારંભિક રસાયણો) અને અન્ય ...

કડીના કરીમે આદિત્ય બની અનેક વિધવા મહિલાઓને ફસાવી

કડીના કરીમે આદિત્ય બની અનેક વિધવા મહિલાઓને ફસાવી

અમદાવાદ શહેરમાં લગ્નની સાઈટ મારફતે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. મૂળ મહેસાણાના કડીના કરીમે 'આદિત્ય પટેલ' બની લગ્નની સાઈટ ...

અમદાવાદની ભાગોળે આવેલી એક ખાનગી કંપનીમાં વહેલી સવારે વિકરાળ આગ

અમદાવાદની ભાગોળે આવેલી એક ખાનગી કંપનીમાં વહેલી સવારે વિકરાળ આગ

અમદાવાદના સરહદી વિસ્તાર ગણાતા સાંતેજ-વડસર રોડ પર આજે વહેલી સવારે એક ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ ...

Page 1 of 35 1 2 35