Tag: Ahmedabad

ડૉ.અહેમદે અમદાવાદના નરોડા સહિત ત્રણ શહેરોમાં રેકી કરેલી

ડૉ.અહેમદે અમદાવાદના નરોડા સહિત ત્રણ શહેરોમાં રેકી કરેલી

ડૉ. અહેમદ સાઈનાઈડથી પણ અનેકગણું પાતક ગણાતું 'રાઈઝિન' ઝેર બનાવવાની તૈયારીમાં હતો, જેનો ઉપયોગ કરીને દેશમાં મોટો નરસંહાર કરવાનો તેનો ...

પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું ૮૫ વર્ષની વયે નિધન

પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું ૮૫ વર્ષની વયે નિધન

ગુજરાતના લોકસાહિત્ય, લોકકલા અને સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય ફલક પર ગૌરવ અપાવનાર, પદ્મશ્રી જોરાવરસિંહ દાનુભાઈ જાદવનું ૮૫ વર્ષની વયે દુઃખદ નિધન થયું ...

અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

અમદાવાદના વાતાવરણમાં આજથી પલટો આવે અને ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. વરસાદની સંભાવનાને પગલે ખેલૈયાઓ અને ...

બેંક ઓફ ઈન્ડિયા સાથે ₹121 કરોડની છેતરપિંડી મામલે CBIના અમદાવાદમાં દરોડા

બેંક ઓફ ઈન્ડિયા સાથે ₹121 કરોડની છેતરપિંડી મામલે CBIના અમદાવાદમાં દરોડા

શહેરમાં બેંક ઓફ ઈન્ડિયા સાથે ₹121 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો. આ મુદ્દે અમદાવાદમાં આવેલી અનિલ બાયોપ્લસ કંપનીમાં CBI ...

વિદ્યાર્થીની હત્યા મામલે અપાયેલા બંધના એલાનમાં અમદાવાદના 3 વિસ્તારની 200થી વધુ શાળાઓ જોડાઈ, પોલીસનો બંદોબસ્ત

વિદ્યાર્થીની હત્યા મામલે અપાયેલા બંધના એલાનમાં અમદાવાદના 3 વિસ્તારની 200થી વધુ શાળાઓ જોડાઈ, પોલીસનો બંદોબસ્ત

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે આજે ગુરુવારે મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ...

અમદાવાદની સ્કૂલમાં ધો.8 ના વિદ્યાર્થીએ ધો.10ના વિદ્યાર્થીની હત્યા કરી

અમદાવાદની સ્કૂલમાં ધો.8 ના વિદ્યાર્થીએ ધો.10ના વિદ્યાર્થીની હત્યા કરી

અમદાવાદમાં મંગળવારે ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરતા 10માં ધોરણના વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ...

વિદ્યાર્થીઓ હવે એકસાથે બે કોલેજમાં ભણી શકશે

વિદ્યાર્થીઓ હવે એકસાથે બે કોલેજમાં ભણી શકશે

ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો વિધિવત રીતે એમલ થયાના બે વર્ષે ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજી કોર્સસમાં પાંચમા અને ...

બોઇંગને બચાવવા અમેરિકન મીડિયાની નવી થિયરી, પાયલટ પર ઠીકરું ફોડ્યું

બોઇંગને બચાવવા અમેરિકન મીડિયાની નવી થિયરી, પાયલટ પર ઠીકરું ફોડ્યું

અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયા બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટના બાદ અમેરિકાની વિમાન ઉત્પાદક કંપની બોઇંગની મુશ્કેલીઓ વધતી જોવા મળી ...

ગજરાજ બેકાબૂ થતાં અફરાતફરી, ભક્તોના જીવ તાળવે ચોંટ્યા!

ગજરાજ બેકાબૂ થતાં અફરાતફરી, ભક્તોના જીવ તાળવે ચોંટ્યા!

ભગવાન જગન્નાથની રથયાત્રાનું રંગેચંગે આગમન થયું છે. જોકે, આ દરમિયાન વચ્ચે એક વિઘ્ન આવ્યું છે. રથયાત્રામાં સામેલ હાથીમાંથી ત્રણ હાથી ...

Page 1 of 33 1 2 33