Tag: Ahmedabad

અટકળોનો અંત: અમદાવાદમાં જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત રીતેજ નીકળશે

અટકળોનો અંત: અમદાવાદમાં જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત રીતેજ નીકળશે

અમદાવાદમાં આગામી 27 જૂને અષાઢી બીજે યોજાનારી રથયાત્રાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્લેન દુર્ઘટના બાદ અટકળો શરૂ થઇ ...

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે જોરદાર વરસાદ

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે જોરદાર વરસાદ

રાજ્યમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ શહેરમાં બુધવાર (18મી ...

અમદાવાદ પ્લેન ક્રેશના ઘટનાસ્થળેથી કોકપિટમાં રહેલું બીજું બ્લેક બોક્સ પણ મળ્યું

અમદાવાદ પ્લેન ક્રેશના ઘટનાસ્થળેથી કોકપિટમાં રહેલું બીજું બ્લેક બોક્સ પણ મળ્યું

અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ ઘટનામાં 278 લોકોના મોત થઈ ગયા છે. તેમાં વિમાનમાં સવાર 241 મુસાફરો તથા મેસ અને હોસ્ટેલમાં ...

અમદાવાદ પ્લેન ક્રેશ : 19 મૃતદેહો કોના એ રહસ્ય

અમદાવાદ પ્લેન ક્રેશ : 19 મૃતદેહો કોના એ રહસ્ય

એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ મેઘાણીનગરમાં ક્રેશ થવાની ઘટનામાં અત્યાર સુધી કુલ 268 લોકોના મોત નીપજ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા ...

20 મેથી ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન પાર્ટ-2

20 મેથી ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન પાર્ટ-2

અમદાવાદમાં ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશનનો બીજો તબક્કો 20 મેના રોજ શરૂ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનની એસ્ટેટ ટીમ ...

ચંડોળા તળાવમાં રહેતા બાંગ્લાદેશી સિવાયના લોકોને EWS આવાસ ફળવાશે

ચંડોળા તળાવમાં રહેતા બાંગ્લાદેશી સિવાયના લોકોને EWS આવાસ ફળવાશે

દાણીલીમડા વોર્ડમાં આવેલા ચંડોળા તળાવની જગ્યામાં ૧૦ હજાર કાચા-પાકા ગેરકાયદે દબાણ યથાવત છે.૨.૫૦ લાખ ચોરસમીટર જગ્યામાં કામગીરી કરવાની બાકી છે. ...

અમદાવાદથી હજ યાત્રાની સ્પેશિયલ ફ્લાઇટનું શિડ્યુલ જાહેર

અમદાવાદથી હજ યાત્રાની સ્પેશિયલ ફ્લાઇટનું શિડ્યુલ જાહેર

ગુજરાતમાં હજ યાત્રીઓની ફ્લાઈટનું નવું શેડ્યુલ જાહેર થયું છે. અમદાવાદથી ઉપડતી ફ્લાઇટનું આ શેડ્યુલ 2મેથી 30 મે સુધીનું જાહેર કરાયું ...

Page 2 of 33 1 2 3 33