Tag: ayodhya

રામમંદિરમાં દોઢ ક્વિન્ટલ સોનાના રામચરિતમાનસની સ્થાપના

રામમંદિરમાં દોઢ ક્વિન્ટલ સોનાના રામચરિતમાનસની સ્થાપના

હવે ભક્તો અયોધ્યાના રામમંદિરમાં રામલલા સાથે સોનાના રામચરિતમાનસના દર્શન કરી શકશે. નવરાત્રિના પ્રથમ દિવસે ગર્ભગૃહમાં ધાર્મિક વિધિ મુજબ તેની સ્થાપના ...

રામલલા આજથી પહેરશે સોના અને ચાંદીની ભરતકામવાળા સુતરાઉ વસ્ત્રો

રામલલા આજથી પહેરશે સોના અને ચાંદીની ભરતકામવાળા સુતરાઉ વસ્ત્રો

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસથી ભગવાન રામલલા સોના અને ચાંદીની ભરતકામવાળા સુતરાઉ વસ્ત્રો પહેરશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ઇન્ટરનેટ મીડિયા ...

રામનવમી પર રામલલ્લાનું થશે સૂર્ય તિલક

રામનવમી પર રામલલ્લાનું થશે સૂર્ય તિલક

આ વખતે રામનવમી પર સૂર્યના કિરણો રામ મંદિરમાં હાજર ભગવાન શ્રી રામલલ્લાનો અભિષેક કરશે. મંદિરના ત્રીજા માળે સ્થાપિત ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમ ...

રામ મંદિરમાં ફૂલ, માળા, પ્રસાદ વગેરે ન લાવવા અપીલ

તાજમહેલથી વધુ પ્રવાસીઓ આવ્યા અયોધ્યા રામ મંદિરે : કમાણીમાં આગળ

યુપીમાં રામ મંદિર પ્રવાસીઓની પહેલી પસંદ બની ગયું છે. પ્રવાસીઓની સંખ્યાના સંદર્ભમાં હવે રામ મંદિરે તાજમહેલને પાછળ છોડી દીધું છે. ...

દુનિયાની ધાર્મિક રાજધાની બની ‘અયોધ્યા’: 48 દિવસમાં જ 1 કરોડ શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા

દુનિયાની ધાર્મિક રાજધાની બની ‘અયોધ્યા’: 48 દિવસમાં જ 1 કરોડ શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા

અયોધ્યા દુનિયાની ધાર્મિક રાજધાની બની ગઈ છે. રામ મંદિર ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી 10 માર્ચ સુધી ...

રામ મંદિર પરિસરમાં તૈનાત પ્લાટૂન કમાન્ડરને વાગી ગોળી

રામ મંદિર પરિસરમાં તૈનાત પ્લાટૂન કમાન્ડરને વાગી ગોળી

અયોધ્યાના શ્રી રામ મંદિર પરિસરમાં તૈનાત PACના પ્લાટૂન કમાન્ડરને ગોળી વાગવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, મંગળવારે 53 ...

અયોધ્યા દેશનું પ્રથમ સૌર શહેર બન્યું

અયોધ્યા દેશનું પ્રથમ સૌર શહેર બન્યું

યોગી આદિત્યનાથે ગવર્નમેન્ટ ઇન્ટર કોલેજન મીટિંગ રૂમમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને આગામી મહિનામાં આવતા શ્રી રામ નવમી અને નવરાત્રીના ...

અયોધ્યા રામલલા જેવી જ ભગવાન વિષ્ણુની પ્રતિમા મળી

અયોધ્યા રામલલા જેવી જ ભગવાન વિષ્ણુની પ્રતિમા મળી

કર્ણાટકનાં રાયપુર જિલ્લાનાં એક ગામમાં કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની એક મૂર્તિ મળી છે. જેમાં બધા જ દશાવતારની આભા ચારે બાજુ ...

Page 2 of 10 1 2 3 10