Tag: ayodhya

અદ્ભૂત… અલૌકિક અને અવિસ્મરણીય… 51 ઘાટ પર પ્રગટ્યા હતાં લાખો દીવડા

અદ્ભૂત… અલૌકિક અને અવિસ્મરણીય… 51 ઘાટ પર પ્રગટ્યા હતાં લાખો દીવડા

અયોધ્યામાં દીપોત્સવ દરમિયાન 22 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવાની ઘટનાને અલૌકિક અને અવિસ્મરણીય ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અહીંથી ...

ત્રેતાયુગ થયો જીવંત, 24.60 લાખ દીવા ઝળહળી ઉઠશે અયોધ્યા

ત્રેતાયુગ થયો જીવંત, 24.60 લાખ દીવા ઝળહળી ઉઠશે અયોધ્યા

દિવાળીનો તહેવાર અયોધ્યા માટે ખાસ બની રહેશે. ભગવાન રામની જન્મસ્થળી અયોધ્યાને દિવાળી પણ નવવધુની માફક શણગારવામાં આવી છે. ચમકદાર રસ્તાઓ, ...

લાખો દિવડાંઓથી ઝળહળી રામનગરી અયોધ્યા

અયોધ્યામાં દિપોત્સવમાં દેશ-વિદેશથી લોકો ડિઝિટલી જોડાઈ ઈ-દીપ પ્રગટાવશે!

દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓને અયોધ્યાના દીપોત્સવ સાથે જોડવા માટે આ વર્ષે ઈ-દીપોત્સવનો ખાસ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. જેને અયોધ્યા વિકાસ ...

દીપોત્સવી પર્વે પ્રભુ શ્રીરામના સ્વાગત માટે ભવ્ય શણગાર સજતી અયોધ્યા

દીપોત્સવી પર્વે પ્રભુ શ્રીરામના સ્વાગત માટે ભવ્ય શણગાર સજતી અયોધ્યા

અયોધ્યા: દીપોત્સવ પર્વમાં ભગવાન શ્રીરામના આગમન પર અયોધ્યાનગરીમાં તેમના સ્વાગતની તૈયારી થઈ રહી છે. લેસર શોથી રામ કી પૈડી ઝગમગી ...

રામલલાની સેવા માટે નવા પૂજારીઓની ભરતી

અયોધ્યામાં રામમંદિરના 14 સુવર્ણજડિત દ્વાર તૈયાર

શ્રીરામ જન્મભૂમિમાં નિર્માણાધીન રામ મંદિરસમંત વિવિધ પરિયોજનાઓમાં પ્રગતિની સમીક્ષાને લઈને પાંચ કલાકથી વધુ સમય સુધી ભવન નિર્માણ સમીતીની બેઠક મળી ...

અયોધ્યાને હિન્દુ-જૈન-બૌદ્ધ એકતા શહેર તરીકે વિકસાવશે

અયોધ્યાને હિન્દુ-જૈન-બૌદ્ધ એકતા શહેર તરીકે વિકસાવશે

અયોધ્યા માત્ર હિંદુ ધર્મ સાથે સંબંધિત નથી. બૌદ્ધ અને જૈન ધર્મની ઉત્પત્તિનો સ્ત્રોત પણ કોઈને કોઈ રીતે અયોધ્યા સાથે જોડાયેલો ...

રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારી શરૂ: ઓફિસ ખોલવામાં આવી

રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારી શરૂ: ઓફિસ ખોલવામાં આવી

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની જમીનની તૈયારી શરુ થઇ ગઇ છે. મંદિર ટ્રસ્ટે રામસેવક પુરમ કાર્યાશાળામાં આના માટે એક કાર્યાલય ...

રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં આધાર કાર્ડ વગર પ્રવેશ નહીં

રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં આધાર કાર્ડ વગર પ્રવેશ નહીં

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. બપોરે 12 વાગ્યાથી પ્રાણ પ્રતિષ્ઠાનો અંતિમ કાળ શરૂ થશે અને ...

22 જાન્યુઆરી 2024ના રામ મંદિરરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા : મારું સૌભાગ્ય છે કે હું આ પ્રસંગનો સાક્ષી બનીશ- મોદી

22 જાન્યુઆરી 2024ના રામ મંદિરરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા : મારું સૌભાગ્ય છે કે હું આ પ્રસંગનો સાક્ષી બનીશ- મોદી

22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. ...

Page 9 of 10 1 8 9 10