Tag: Bihar

કચ્છમાં ફરી ભૂકંપ: રિક્ટર સ્કેલ પર નોંધાઇ 3.3ની તીવ્રતા

દિલ્હી, બિહાર, બંગાળ ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઊઠ્યા : નેપાળ અને ભૂતાનમાં પણ અસર

મંગળવારે સવારે 6.35 વાગ્યે દિલ્હી-એનસીઆર, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર ...

BPSC ઉમેદવારોનું પ્રદર્શન- ભૂખ હડતાલ પર ઉતરેલા પ્રશાંત કિશોરની અટકાયત

BPSC ઉમેદવારોનું પ્રદર્શન- ભૂખ હડતાલ પર ઉતરેલા પ્રશાંત કિશોરની અટકાયત

બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) ની 70મી પ્રારંભિક પરીક્ષા રદ કરવાની માગ સાથે ઉપવાસ પર બેઠેલા જન સૂરજ પાર્ટીના સ્થાપક ...

નીતિશ કુમાર ફરી પક્ષપલટો કરે તેવા સંકેત

નીતિશ કુમાર ફરી પક્ષપલટો કરે તેવા સંકેત

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની ટીમે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને 'INDIA'' ગઠબંધનમાં જોડાવા આમંત્રણ આપતા નીતિશ કુમાર ફરી ભાજપનો ...

નાની ખોડિયાર મંદિર પાસે કાર અડફેટે વૃદ્ધ મહિલાને ગંભીર ઇજા

બિહારના બાંકામાં કારે કાવડયાત્રીઓને લીધા હડફેટે, 5 ના ઘટના સ્થળે મૃત્યુ

બિહારના બાંકામાં પૂરપાટ ઝડપે આવતી કારે કાવડયાત્રીઓને હડફેટે લીધા હતા. જેમાં 5 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકો ...

બિહારના નવાદામાં જમીન માફિયાઓએ દલિતોના 80 ઘર ફુંકી માર્યા

બિહારના નવાદામાં જમીન માફિયાઓએ દલિતોના 80 ઘર ફુંકી માર્યા

બુધવારની રાત્રે 8 વાગ્યે બિહારના નવાદામાં એક દલિત કોલોનીમાં ગુંડાઓએ 80 ઘરોને આગ ચાંપી દીધી હતી. આરોપીઓએ ગોળીબાર પણ કર્યો ...

પાગલ પતિએ તેની પત્ની અને બે બાળકોની નિર્દયતાથી હત્યા કરી

પાગલ પતિએ તેની પત્ની અને બે બાળકોની નિર્દયતાથી હત્યા કરી

બિહારના આરામાં ટ્રિપલ મર્ડરથી આઘાત છે. ભોજપુર જિલ્લાના અજીમાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના મિલ્કી ગામમાં એક પાગલ પતિએ તેની પત્ની અને ...

બિહારના સિદ્ધેશ્વર નાથ મંદિરમાં નાસભાગમાં 7 નાં મોત, 35 ઘાયલ

બિહારના સિદ્ધેશ્વર નાથ મંદિરમાં નાસભાગમાં 7 નાં મોત, 35 ઘાયલ

શ્રાવનના ચોથા સોમવારે બિહારના જહાનાબાદમાં શ્રાવણી મેળા દરમિયાન સિદ્ધેશ્વરનાથ મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં 3 મહિલાઓ સહિત 7 શ્રદ્ધાળુઓના ...

Page 3 of 8 1 2 3 4 8