Tag: delhi

વાયુ પ્રદૂષણ : દિલ્હીમાં શાળાઓ બંધ અને બાંધકામના કામ પર પ્રતિબંધ

વાયુ પ્રદૂષણ : દિલ્હીમાં શાળાઓ બંધ અને બાંધકામના કામ પર પ્રતિબંધ

દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. 15મી નવેમ્બરે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 420 છે. રાજધાનીના લગભગ 25 ...

દિલ્હીમાં કેનેડિયન દુતાવાસ બહાર પ્રદર્શન

દિલ્હીમાં કેનેડિયન દુતાવાસ બહાર પ્રદર્શન

હિંદુ સિખ ગ્લોબલ ફોરમના પ્રદર્શનકર્તાઓએ કેનેડિયન હાઇકમાન્ડ તરફ માર્ચ કાઢી હતી. આ દરમિયાન તેમણે પોલીસ બેરિકેડ્સ પણ તોડી પાડવાનો પ્રયાસ ...

સંજીવ ખન્ના બન્યા ભારતના 51માં ચીફ જસ્ટિસ

સંજીવ ખન્ના બન્યા ભારતના 51માં ચીફ જસ્ટિસ

જસ્ટિસ સંજીવ ખન્ના સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં યોજાયેલા સમારોહમાં ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લીધા. ...

સુપ્રીમ કોર્ટમાં શરદ પવારની ‘ઘડિયાળ’ મામલે અરજી પર આજે સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં શરદ પવારની ‘ઘડિયાળ’ મામલે અરજી પર આજે સુનાવણી

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ચૂંટણી ચિન્હને લઈને બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ માટે શરદ પવારે અરજી કરી છે. NCP ...

દિલ્હીના રોહિણીમાં સ્કૂલમાં થયેલા વિસ્ફોટની જવાબદારી પન્નુએ લીધી

દિલ્હીના રોહિણીમાં સ્કૂલમાં થયેલા વિસ્ફોટની જવાબદારી પન્નુએ લીધી

ખાલિસ્તાની આતંકવાદી ગુરપંતવંત સિંહ પન્નુએ ફરી એકવાર ખતરો ઉભો કર્યો છે. પન્નુએ આ વખતે CRPF શાળાઓ બંધ રાખવાનું આહ્વાન કર્યું ...

તિહાર જેલમાંથી 871 દિવસે બહાર આવ્યા સત્યેન્દ્ર જૈન

તિહાર જેલમાંથી 871 દિવસે બહાર આવ્યા સત્યેન્દ્ર જૈન

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હી સરકારના ભૂતપૂર્વ પ્રધાન સત્યેન્દ્ર જૈન શુક્રવારે રાત્રે લગભગ 8.16 વાગ્યે તિહારથી બહાર આવ્યા ...

વકફની જમીન પર બની છે નવી સંસદની ઈમારત : મૌલાના બદરુદ્દીન અજમલે કર્યો દાવો

વકફની જમીન પર બની છે નવી સંસદની ઈમારત : મૌલાના બદરુદ્દીન અજમલે કર્યો દાવો

આસામના જમીયત ઉલેમાના વડા અને ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના નેતા મૌલાના બદરુદ્દીન અજમલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ...

Page 11 of 37 1 10 11 12 37