Tag: delhi

દિલ્હીના અલીપુરમાં ફેક્ટરીમાં આગ લાગવાથી 11ના મોત

દિલ્હીના અલીપુરમાં ફેક્ટરીમાં આગ લાગવાથી 11ના મોત

અલીપુર દિલ્હીનો ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે. આ ભીડભાડવાળા વિસ્તારમાં પેઇન્ટ ફેક્ટરી ચાલતી હતી. ગુરુવારે સાંજે અહીં આગ ફાટી નીકળી ...

દિલ્હી હાઈકોર્ટની જમીન પર છે AAPની ઓફિસ!

દિલ્હી હાઈકોર્ટની જમીન પર છે AAPની ઓફિસ!

સુપ્રીમ કોર્ટને મંગળવારે આશ્ચર્ય થયું જ્યારે તેને કહેવામાં આવ્યું કે રાજધાનીમાં દિલ્હી હાઈકોર્ટ માટે ફાળવવામાં આવેલી જમીન પર એક રાજકીય ...

ખેડૂત આંદોલનનો બીજો દિવસ: પાટનગરમાં એન્ટ્રીના તમામ રસ્તા બંધ

ખેડૂત આંદોલનનો બીજો દિવસ: પાટનગરમાં એન્ટ્રીના તમામ રસ્તા બંધ

પંજાબ અને હરિયાણાના ખેડૂત પોતાની માંગને લઇને દિલ્હી કૂચની તૈયારી કરી રહ્યાં છે. ખેડૂતોની દિલ્હી ચલો માર્ચને પંજાબ અને હરિયાણાની ...

આજે ખેડૂતોની દિલ્હી કૂચ: પંજાબ-હરિયાણા, દિલ્હી, ચંદીગઢની તમામ સરહદો સીલ

આજે ખેડૂતોની દિલ્હી કૂચ: પંજાબ-હરિયાણા, દિલ્હી, ચંદીગઢની તમામ સરહદો સીલ

​​​ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરશે. સોમવારે રાત્રે ચંદીગઢમાં સાડા પાંચ કલાક સુધી ચાલેલી બેઠકમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ ...

આખી આમ આદમી પાર્ટી EDના સાણસામાં

આખી આમ આદમી પાર્ટી EDના સાણસામાં

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મંગળવારે મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને આમ આદમી પાર્ટી સાથે ...

દિલ્હી એરપોર્ટ પર ઈન્ડીગોની ફલાઈટ રદ થતા યાત્રીઓએ નારાબાજી કરી

દિલ્હી એરપોર્ટ પર ઈન્ડીગોની ફલાઈટ રદ થતા યાત્રીઓએ નારાબાજી કરી

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઝારખંડના દેવધર માટે ફલાઈટ રદ થવા પર યાત્રીઓએ હંગામો મચાવ્યો હતો. તેમણે યાત્રીઓ સામે ...

ઇદગાહ મસ્જિદ મથુરાનો કેસ પરત લઇ લો નહીં તો..’

ઇદગાહ મસ્જિદ મથુરાનો કેસ પરત લઇ લો નહીં તો..’

મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે એક પક્ષકાર અને હિન્દૂ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાને ત્રણ કારતૂસો સાથે જીવથી મારી નાખવાની ધમકી આપતો ...

કર્તવ્ય પથ પર ચંદ્રયાન-3ની ઝાંખી આક્રષણનું કેન્દ્ર બની

કર્તવ્ય પથ પર ચંદ્રયાન-3ની ઝાંખી આક્રષણનું કેન્દ્ર બની

દેશભરમાં 75મા પ્રજાસત્તાક દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ગણતંત્ર દિવસ પર દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડમાં 16 રાજ્ય ...

Page 25 of 37 1 24 25 26 37