EDના સવાલોનો જવાબ આપવા તૈયાર કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDએ આઠ વખત સમન્સ મોકલ્યું હતું, તેમણે આજે હાજર થવા કહ્યું હતું. જોકે, કેજરીવાલે EDના સમન્સનો ...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDએ આઠ વખત સમન્સ મોકલ્યું હતું, તેમણે આજે હાજર થવા કહ્યું હતું. જોકે, કેજરીવાલે EDના સમન્સનો ...
રાજધાની દિલ્હીના નરેલામાં એક મહિલા ભાજપ કાર્યકરની લાશ મળી આવી છે. 28 વર્ષની મહિલા વર્ષા પવાર છેલ્લા ચાર દિવસથી ગુમ ...
રાજ્યસભાની ચૂંટણીના પરિણામોની જાહેરાત વચ્ચે મહારાષ્ટ્ર એનસીપીના દિગ્ગજ નેતાએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હોવાની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન ...
દેશમાં લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે દિલ્હીમાં થયેલા ગઠબંધન બાદ આપ પાર્ટીના ...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છ સમન્સ બાદ શનિવારે (17 ફેબ્રુઆરી) ઇડી કોર્ટની સુનાવણીમાં હાજરી આપી હતી. તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ...
ભાજપનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન 17 ફેબ્રુઆરી એટલે કે શનિવારથી દિલ્હીના ભારત મંડપમમાં શરૂ થશે. જેમાં દેશભરમાંથી પાર્ટીના 11, 500થી ...
અલીપુર દિલ્હીનો ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે. આ ભીડભાડવાળા વિસ્તારમાં પેઇન્ટ ફેક્ટરી ચાલતી હતી. ગુરુવારે સાંજે અહીં આગ ફાટી નીકળી ...
સુપ્રીમ કોર્ટને મંગળવારે આશ્ચર્ય થયું જ્યારે તેને કહેવામાં આવ્યું કે રાજધાનીમાં દિલ્હી હાઈકોર્ટ માટે ફાળવવામાં આવેલી જમીન પર એક રાજકીય ...
પંજાબ અને હરિયાણાના ખેડૂત પોતાની માંગને લઇને દિલ્હી કૂચની તૈયારી કરી રહ્યાં છે. ખેડૂતોની દિલ્હી ચલો માર્ચને પંજાબ અને હરિયાણાની ...
ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરશે. સોમવારે રાત્રે ચંદીગઢમાં સાડા પાંચ કલાક સુધી ચાલેલી બેઠકમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.