Tag: divali vecation

પ્રથમ પર્યુષણ નિમિત્તે કાલે યાર્ડમાં હરરાજી બંધ રહેશે

ભાવનગર યાર્ડમાં ૧૦મીથી ૮ દિવસ દિવાળી વેકેશન, હરરાજી બંધ રહેશે

મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-ભાવનગર-ઘોઘા આગામી તા.૧૦ને શુક્રવારથી તા.૧૭ને શુક્રવાર સુધી દિવાળી-નુતન વર્ષના ધાર્મિક તહેવાર નીમીતે રજા પાળશે. ...