કચ્છમાં મધરાતે 5ની તીવ્રતાનો ભૂકંપ
કચ્છમાં લાંબા સમય બાદ મધરાતે ભૂકંપનો શક્તિશાળી આંચકો અનુભવાયો છે. રાત્રે 11.26 કલાકે આવેલા 5ની તીવ્રતાના આંચકાએ લોકોની ઊંઘ ઉડાડી ...
કચ્છમાં લાંબા સમય બાદ મધરાતે ભૂકંપનો શક્તિશાળી આંચકો અનુભવાયો છે. રાત્રે 11.26 કલાકે આવેલા 5ની તીવ્રતાના આંચકાએ લોકોની ઊંઘ ઉડાડી ...
28 માર્ચે મ્યાનમારમાં આવેલા પ્રચંડ ભૂકંપથી મૃત્યુઆંક વધીને 2,056 થઈ ગયો છે, જ્યારે 3,900 થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે અને ...
મ્યાનમારમાં શુક્રવારે આવેલાં ભૂકંપમાં મૃત્યુઆંક 10 હજારથી વધુ થઈ શકે છે. આ અંદાજ યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) દ્વારા કરવામાં ...
ન્યુઝીલેન્ડના રિવરટન કિનારે મંગળવારે (25 માર્ચ) ના રોજ 7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે એ ...
શુક્રવારે સવારે 2:37 વાગ્યે બિહારમાં ભૂકંપ આવ્યો. પટના, સુપૌલ, કિશનગંજ, પૂર્ણિયા, અરરિયા અને કટિહારમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા.ભૂકંપના આંચકા લગભગ ...
મંગળવારે સવારે બંગાળની ખાડીમાં 5.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે કોલકાતા અને પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. ...
દિલ્હી-એનસીઆરમાં આજે એટલે કે સોમવારે સવારે તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપના આંચકાથી લોકો ડરી ગયા. ગાઢ નિંદ્રામાં સૂતા લોકોને પણ ...
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. ગત મોડી રાત્રે આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ રાપર નજીક નોંધાયુ ...
ચીનના તિબેટ પ્રાંતમાં મંગળવારે સવારે આવેલા ભૂકંપમાં 126 લોકોના મોત થયા હતા અને 188 લોકો ઘાયલ થયા હતા. ચીનની સત્તાવાર ...
ચીનના તિબેટ પ્રાંતમાં મંગળવારે સવારે આવેલા ભૂકંપના કારણે 53 લોકોનાં મોત થયા છે, જ્યારે 60 લોકો ઘાયલ થયા છે. ચીનની ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.