Tag: encounter

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. સુરક્ષા દળોએ સેના, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ...

યુપીમાં એન્કાઉન્ટરમાં 3 ખાલિસ્તાની આતંકવાદીઓ ઠાર

યુપીમાં એન્કાઉન્ટરમાં 3 ખાલિસ્તાની આતંકવાદીઓ ઠાર

યુપીના પીલીભીતમાં એન્કાઉન્ટરમાં 3 ખાલિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે. STF અને પંજાબ પોલીસે સોમવારે વહેલી સવારે આ ઓપરેશન હાથ ધર્યું ...

કુલગામમાં એન્કાઉન્ટરમાં 4 આતંકવાદી ઠાર; 2 જવાન ઘાયલ

કુલગામમાં એન્કાઉન્ટરમાં 4 આતંકવાદી ઠાર; 2 જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટરમાં સેનાના જવાનોએ 4 આતંકીઓને ઠાર કર્યા છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ વિસ્તારમાં હજુ કેટલાક આતંકીઓ ફસાયા હોવાની આશંકા ...

જમ્મુના કિશ્તવાડમાં 4 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી : સર્ચ ઓપરેશન

બાડીમાર્ગમાં 2-3 આતંકવાદીઓ છુપાયા : કુલગામમાં સેના-આતંકવાદીઓ વચ્ચે અથડામણ

જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે બપોરે શરૂ થયેલ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ આજે પણ ચાલુ છે. અધિકારીઓએ ...

મણિપુરના જીરીબામમાં અડધા બળેલા મૃતદેહ મળ્યા

મણિપુરના જીરીબામમાં અડધા બળેલા મૃતદેહ મળ્યા

મણિપુરના જીરીબામ જિલ્લાના જાકુરાદોર કરોંગમાં 11 નવેમ્બરે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષાદળોએ 10 આતંકીઓને ઠાર ...

છત્તીસગઢમાં 30 નક્સલીઓને ઠાર

છત્તીસગઢમાં 30 નક્સલીઓને ઠાર

શુક્રવારે છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 30 નક્સલીઓને ઠાર કર્યા હતા. 28 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે.આ એન્કાઉન્ટર દંતેવાડા-નારાયણપુર જિલ્લાની સરહદ પર ...

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં એક આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં એક આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલવર તાલુકામાં સ્થિત કોગ-મંડલીમાં અથડામણ ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે એક આતંકવાદી માર્યો ગયો છે. તેનો મૃતદેહ ...

જમ્મુ કાશ્મીરના કિસ્તવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદી વચ્ચે થઈ અથડામણ

જમ્મુ કાશ્મીરના કિસ્તવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદી વચ્ચે થઈ અથડામણ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળોના સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચત્રુ ...

Page 2 of 4 1 2 3 4