અડધુ નેપાળ ડૂબી ગયું : મૃત્યુઆંક વધીને 170
રવિવારે નેપાળમાં અતિ ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 170 થયો હતો, જ્યારે 42 લોકો લાપતા છે. ...
રવિવારે નેપાળમાં અતિ ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 170 થયો હતો, જ્યારે 42 લોકો લાપતા છે. ...
રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ...
વડોદરામાં ગત રોજ વહેલી સવારે વાદળછાયા વાતાવરણ બાદ બપોરે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ત્રાટક્યો હતો. વડોદરા શહેરમાં પાંચ ઈંચ ...
રાજ્યમાં હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મેઘરાજાએ ફરીથી રાજ્યમાં મંડાણ કર્યા છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી ...
ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે ગંગા, કોસી અને કાલી નદીઓમાં પૂર આવ્યું છે. પ્રશાસને લોકોને નદી ...
આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગત સપ્તાહથી પડી રહેલા વરસાદને કારણે પૂરની સ્થિતિ વિકટ બની છે. ભારે વરસાદની સાથે-સાથે ડેમોમાંથી છોડવામાં આવતા ...
રેડ એલર્ટની આગાહી વચ્ચે વાલિયા તાલુકામાં આભ ફાટ્યું છે. 14 કલાકમાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેથી નદી ...
ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી સર્જાયેલા મેઘતાંડવે સાર્વત્રીક તારાજી સર્જી છે કૃષિક્ષેત્રથી માંડીને રોડ રસ્તાનુ ધોવાણ થયુ છે.સંખ્યાબંધ ટ્રેનો રદ કરવામાં ...
ગઈકાલે મેઘરાજાએ 237થી વધુ તાલુકાઓમાં સટાસટી બોલાવી છે, જ્યારે હજી પણ મેઘરાજા વરસી રહ્યા છે. સૌરાષ્ટ્ર પંથકના જિલ્લાઓમાં તો સાંબેલાધાર ...
ઉત્તરપૂર્વીય રાજ્ય ત્રિપુરામાં છેલ્લા 5 દિવસમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે 17 લાખ લોકો પ્રભાવિત થયા છે. 22 લોકોના ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.