મેઘરાજાએ ચાર જ દિવસમાં 28 નો લીધો ભોગ : 13નું ડૂબી જવાથી મોત
સતત વરસી રહેલાં અનરાધાર વરસાદે ગુજરાતને તરબોળ કરી દીધું છે. એટલું જ નહીં, અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જી દીધો છે. વરસાદે ...
સતત વરસી રહેલાં અનરાધાર વરસાદે ગુજરાતને તરબોળ કરી દીધું છે. એટલું જ નહીં, અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જી દીધો છે. વરસાદે ...
ગઈકાલે મેઘરાજાએ 237થી વધુ તાલુકાઓમાં સટાસટી બોલાવી છે, જ્યારે હજી પણ મેઘરાજા વરસી રહ્યા છે. સૌરાષ્ટ્ર પંથકના જિલ્લાઓમાં તો સાંબેલાધાર ...
રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જયપુર, ભરતપુર, કરૌલી અને સવાઈ માધોપુરમાં જાન-માલનું નુકસાન થયું ...
મોડી રાતથી ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં સૌથી ...
વાયનાડમાં વરસાદ વચ્ચે ભૂસ્ખલન બાદ 100થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા છે. 16 ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ...
હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં રવિવારે મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન થતા 80થી વધુ રસ્તાઓ ...
વડોદરામાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. અનરાધાર વરસાદથી શહેર આખુ પાણી પાણી થઈ ગયું છે. સાડા તેર ઈંચ વરસાદ ...
ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાથી રાજ્યના 41 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. સૌથી વધુ પોરબંદરના 17 રસ્તા બંધ ...
પોરબંદર,જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા હતા અને 8થી 20 ઇંચ વરસાદ એક જ દિવસમાં વરસી જતા ત્રણેય ...
છેલ્લા 15 દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડી ચૂક્યો છે. જો કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.