Tag: india

સંસદ પર હુમલાની આજે વરસી : પીએમ મોદી,રાહુલ ગાંધી સહિતના નેતાઓએ શહીદોને અર્પી શ્રધ્ધાંજલિ

સંસદ પર હુમલાની આજે વરસી : પીએમ મોદી,રાહુલ ગાંધી સહિતના નેતાઓએ શહીદોને અર્પી શ્રધ્ધાંજલિ

આજે સંસદ હુમલાની ઘટનાને ૨૪ વર્ષ થયા છે. રાષ્ટ્ર પોતાના બહાદુર સપૂતોને યાદ કરી રહ્યું છે, જેમણે પોતાના જીવની પરવા ...

ચાંદીનો ભાવમાં વિક્રમ ૨૭૩૫નો ઉછાળો ભાવ વધીને પ્રતિકીલો ૧૯૦૭૯૯

ચાંદીનો ભાવમાં વિક્રમ ૨૭૩૫નો ઉછાળો ભાવ વધીને પ્રતિકીલો ૧૯૦૭૯૯

સોના-ચાંદીના ભાવોમાં ફરી એકવાર તોફાની તેજી જોવા મળી રહી છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર કારોબાર શરૂ થતાની સાથે જ ...

SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ

SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ

દેશના 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એસઆઈઆર ચાલી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં બીએલઓને ...

માઇક્રોસોફ્ટ ભારતમાં એઆઈ સેક્ટરમાં 1.5 લાખ કરોડનું રોકાણ કરશે

માઇક્રોસોફ્ટ ભારતમાં એઆઈ સેક્ટરમાં 1.5 લાખ કરોડનું રોકાણ કરશે

અમેરિકાની ટેક્નોલોજી જાયન્ટ કંપની માઇક્રોસોફ્ટે ભારતમાં અત્યાર સુધીના તેના સૌથી મોટા રોકાણની જાહેરાત કરી છે. પીએમ મોદી સાથે મુલાકાત કરીને ...

દેશમાં વસ્તી ગણતરીની તૈયારીઓ શરૂ તમામ રાજ્યોને સ્ટાફ નિયુક્ત કરવા આદેશ

દેશમાં વસ્તી ગણતરીની તૈયારીઓ શરૂ તમામ રાજ્યોને સ્ટાફ નિયુક્ત કરવા આદેશ

દેશમાં વસ્તી ગણતરીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારતના રજિસ્ટ્રાર જનરલે એક પરિપત્ર જારી કરીને રાજ્યોને વસ્તી ગણતરી કર્મચારીઓની નિમણૂક ...

ઈન્ડિગો સંકટના પગલે ૭.૩૦ લાખ ટિકિટ સામે રૂ.૭૪૫ કરોડનું રિફંડ ચૂકવ્યું

ઈન્ડિગો સંકટના પગલે ૭.૩૦ લાખ ટિકિટ સામે રૂ.૭૪૫ કરોડનું રિફંડ ચૂકવ્યું

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકાર ઈન્ડિગોની ફ્લાઈટ શેડ્યૂલમાં કાપ મૂકશે. જેથી પરિચાલન ...

ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ સંચાલન કટોકટી યથાવત રહેશે : નિયમોમાં છૂટ અંગે માગી મુદ્દત

પાંચ દિવસમાં ઇન્ડિગોની ૨૦૦૦ ફ્લાઇટ રદ્દ થતા યાત્રિકો અટવાયા

ઇન્ડિગો એરલાઇન્સનું ઓપરેશનલ કટોકટી તેના પાંચમા દિવસમાં પ્રવેશી છે, છેલ્લા પાંચ દિવસમાં 2,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ...

મંદિરમાં ભગવાનને અર્પણ કરેલા રૂપિયા સહકારી બેંકોને બેઠી કરવા વાપરી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

મંદિરમાં ભગવાનને અર્પણ કરેલા રૂપિયા સહકારી બેંકોને બેઠી કરવા વાપરી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

મંદિરમાં ભગવાનને ચઢાવવામાં આવતા રૂપિયા તેમના જ છે અને આ નાણાં સહકારી બેન્કોને બેઠી કરવા માટે વાપરી શકાય નહીં તેમ ...

રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનનું ઔપચારિક સ્વાગત

રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનનું ઔપચારિક સ્વાગત

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતનો બીજો દિવસ છે. રશિયન રાષ્ટ્રપતિ આજે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઔપચારિક સ્વાગત ...

ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ સંચાલન કટોકટી યથાવત રહેશે : નિયમોમાં છૂટ અંગે માગી મુદ્દત

ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ સંચાલન કટોકટી યથાવત રહેશે : નિયમોમાં છૂટ અંગે માગી મુદ્દત

ઇન્ડિગો એરલાઇન્સની કટોકટી હજુ ઘણા દિવસો સુધી ચાલુ રહેશે, જેનાથી લાખો મુસાફરોને મુશ્કેલી પડશે. એરલાઇન્સે સ્વીકાર્યું છે કે તે ક્રૂની ...

Page 16 of 200 1 15 16 17 200