Tag: india

સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્ય, કવિ-ગીતકાર ગુલઝારને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત

સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્ય, કવિ-ગીતકાર ગુલઝારને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્ય અને પ્રખ્યાત કવિ-ગીતકાર ગુલઝારને 58મો જ્ઞાનપીઠ પુરસ્કારઅર્પણ કર્યો. કવિ-ગીતકાર ગુલઝાર ‘સ્વાસ્થ્ય સમસ્યાઓ’ને ...

‘Let’s visit J&K’ કેમ્પેઇન શરૂ : દેશના 2400 ટ્રાવેલ એજન્ટ પહેલગામને પ્રમોટ કરશે

‘Let’s visit J&K’ કેમ્પેઇન શરૂ : દેશના 2400 ટ્રાવેલ એજન્ટ પહેલગામને પ્રમોટ કરશે

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને કારણે તેના ટુરિઝમ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો ...

ઓપરેશન સિંદૂરમાં ભારતે 15 બ્રહ્મોસથી પ્રહાર કર્યા હતા

ઓપરેશન સિંદૂરમાં ભારતે 15 બ્રહ્મોસથી પ્રહાર કર્યા હતા

ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાની એરબેઝ પર 15 બ્રહ્મોસ ફાયર કર્યા હતા. સંરક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા એક સૂત્રએ સમાચાર એજન્સી ANIને ...

એસ જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે કરી વાત

એસ જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે કરી વાત

વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે તેમના અફઘાન સમકક્ષ અમીર ખાન મુત્તાકી સાથે વાત કરી. આ દરમિયાન, ભારતે અફઘાનિસ્તાન દ્વારા બંને ...

ભારત-મ્યાનમાર સરહદ પર સેનાએ 10 ઉગ્રવાદીઓને ઉતાર્યા મોતને ઘાટ

ભારત-મ્યાનમાર સરહદ પર સેનાએ 10 ઉગ્રવાદીઓને ઉતાર્યા મોતને ઘાટ

મણિપુરના ચંદેલ જિલ્લામાં અસમ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 10 ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતારી ...

સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રાષ્ટ્રપતિનો ઉગ્ર વિરોધ

સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રાષ્ટ્રપતિનો ઉગ્ર વિરોધ

રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા બિલ પર નિર્ણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરવાના નિર્ણય પર હવે રાષ્ટ્રપતિ ...

પરિસ્થિતિ શાંત અને સંપૂર્ણપણે નિયંત્રણમાં

પરિસ્થિતિ શાંત અને સંપૂર્ણપણે નિયંત્રણમાં

સોમવારે રાત્રે લગભગ 9 વાગ્યે, પાકિસ્તાને સતત ત્રીજા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. જમ્મુ-કાશ્મીરના સાંબા, પંજાબના જાલંધર, પઠાણકોટ અને રાજસ્થાનના બાડમેરમાં ...

Page 21 of 191 1 20 21 22 191