Tag: india

પાકિસ્તાને LoC પર ગોળીબાર કર્યો, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

પાકિસ્તાને LoC પર ગોળીબાર કર્યો, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

પહેલગામ આતંકવાદી હુમલા પછી પણ પાકિસ્તાન પોતાની નાપાક પ્રવૃત્તિઓ બંધ કરી રહ્યું નથી. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ...

પહેલગામ આતંકી હુમલાનાં વિરોધમાં કોંગ્રેસની આજે દેશભરમાં કેન્ડલ માર્ચ

પહેલગામ આતંકી હુમલાનાં વિરોધમાં કોંગ્રેસની આજે દેશભરમાં કેન્ડલ માર્ચ

પહેલગામ હુમલાના વિરોધમાં કોંગ્રેસશુક્રવારે દેશભરમાં કેન્ડલ માર્ચ કાઢશે. 25 અને 26 એપ્રિલના રોજ યોજાનારી તમામ ‘બંધારણ બચાવો’ રેલીઓ મુલતવી રાખવામાં ...

શૈક્ષણિક સંસ્થા FIITJEEના દિલ્હી-નોઈડા સહિત 10 સ્થળોએ દરોડા

શૈક્ષણિક સંસ્થા FIITJEEના દિલ્હી-નોઈડા સહિત 10 સ્થળોએ દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શૈક્ષણિક સંસ્થા FIITJEE સામે મોટી કાર્યવાહી કરતાં દિલ્હીની મેન બ્રાંચ સહિત કુલ 10 સ્થળોએ દરોડા પાડ્યા ...

રક્ષામંત્રી રાજનાથ સિંહે NSA અને ત્રણેય સેનાઓના વડાઓએ સાથે યોજી ખાસ બેઠક

રક્ષામંત્રી રાજનાથ સિંહે NSA અને ત્રણેય સેનાઓના વડાઓએ સાથે યોજી ખાસ બેઠક

માત્ર સરકાર કે સેનાઓ જ નહીં, દેશનો એકમેક નાગરિક આ 'ના-પાક' હરકતનો કટ્ટર જવાબ આપવા ઈચ્છે છે.સંરક્ષણ મંત્રી રાજપાથસિંહે પણે ...

બુક થયેલા ટૂર પેકેજ ધડાધડ રદ : ગુજરાતમાંથી 1 લાખ ટૂરિસ્ટો કાશ્મીર ફરવા નહીં જાય.

બુક થયેલા ટૂર પેકેજ ધડાધડ રદ : ગુજરાતમાંથી 1 લાખ ટૂરિસ્ટો કાશ્મીર ફરવા નહીં જાય.

જમ્મુ-કાશ્મીરમાં આવેલા પહેલગામમાં પર્યટકો પર થયેલા સૌથી મોટા આતંકી હુમલામાં ગુજરાતના 3 સહિત 28 પર્યટકો માર્યા ગયા છે. ત્યારે શ્રીનગર, ...

પુલવામા પછી જમ્મુ અને કાશ્મીરમાં સૌથી મોટો હુમલો

પુલવામા પછી જમ્મુ અને કાશ્મીરમાં સૌથી મોટો હુમલો

મંગળવારે બપોરે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકો માર્યા ગયા હતા. પહેલગામની બૈસરન ખીણમાં મંગળવારે બપોરે 2.45 વાગ્યે થયેલા ...

હુમલો કરનારા આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા : નિષ્ણાતો

હુમલો કરનારા આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા : નિષ્ણાતો

હાજર પ્રવાસીઓ, પોલીસ અને સંરક્ષણ નિષ્ણાતો સાથે હુમલાની પદ્ધતિ, સમય અને કારણો વિશે નિષ્ણાતો માને છે કે હુમલો કરનારા આતંકવાદીઓ ...

Page 33 of 200 1 32 33 34 200