Tag: india

પાકિસ્તાનનો જડમૂળથી સફાયો કરો : બલોચ નેતાનો ભારતના વિદેશ મંત્રીને ખુલ્લો પત્ર

પાકિસ્તાનનો જડમૂળથી સફાયો કરો : બલોચ નેતાનો ભારતના વિદેશ મંત્રીને ખુલ્લો પત્ર

પાકિસ્તાનના બલુચિસ્તાનથી નિર્વાસિત બલુચ નેતા મીર યાર બલોચે ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને એક ખુલ્લો પત્ર લખ્યો છે. આ ...

નવા વર્ષે મોંઘવારીનો માર : કોમર્શિયલ રાંધણ ગેસના ભાવમાં ૧૧૧ નો વધારો

નવા વર્ષે મોંઘવારીનો માર : કોમર્શિયલ રાંધણ ગેસના ભાવમાં ૧૧૧ નો વધારો

નવું વર્ષ શરૂ થવાની સાથે દેશના નાગરિકોને મોંઘવારીની ભેટ પણ મળી ગઈ છે. આજથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ...

પર્યાવરણની રક્ષા માટે દરેક નાગરિક સંકલ્પબદ્ધ બને : રાષ્ટ્રપતિ

પર્યાવરણની રક્ષા માટે દરેક નાગરિક સંકલ્પબદ્ધ બને : રાષ્ટ્રપતિ

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સહિતના નેતાઓએ ...

ભારતની સ્ટીલ ઉત્પાદનો પર ત્રણ વર્ષનો ટેરિફ લાદવાની તૈયારી

ભારતની સ્ટીલ ઉત્પાદનો પર ત્રણ વર્ષનો ટેરિફ લાદવાની તૈયારી

ભારતે ત્રણ વર્ષ માટે ચોક્કસ સ્ટીલ ઉત્પાદનો પર આયાત ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક ...

પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે ૧૦૧મી જન્મજયંતિ

પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે ૧૦૧મી જન્મજયંતિ

આજે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ૧૦૧મી જન્મજયંતિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત કૃતજ્ઞ ...

કેન્દ્ર સમગ્ર અરવલ્લીનું રક્ષણ કરશે; કોઈ નવી ખાણકામ લીઝ નહીં; સુરક્ષિત ઝોનનો વિસ્તાર કરવામાં આવશે

કેન્દ્ર સમગ્ર અરવલ્લીનું રક્ષણ કરશે; કોઈ નવી ખાણકામ લીઝ નહીં; સુરક્ષિત ઝોનનો વિસ્તાર કરવામાં આવશે

દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી સમગ્ર અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અને ગેરકાયદેસર ખાણકામથી રક્ષણ તરફના એક મોટા પગલાં તરીકે, કેન્દ્રીય પર્યાવરણ, વન ...

ઈસરોએ કોમ્યુનિકેશન સેટેલાઇટને ભ્રમણકક્ષામાં મૂકી ઇતિહાસ રચ્યો

ઈસરોએ કોમ્યુનિકેશન સેટેલાઇટને ભ્રમણકક્ષામાં મૂકી ઇતિહાસ રચ્યો

ઈસરોએ વર્ષના તેના અંતિમ મિશન સાથે ઇતિહાસ રચ્યો છે. અમેરિકન કંપનીની માલિકીનો આ ઉપગ્રહ મોબાઇલ નેટવર્કમાં સુધારો કરશે. આ મિશન ...

હિન્દુઓને વસિયતનામા માટે હવે પ્રોબેટની પ્રક્રિયા અનુસરવી નહીં પડે

હિન્દુઓને વસિયતનામા માટે હવે પ્રોબેટની પ્રક્રિયા અનુસરવી નહીં પડે

ભારતની સંસદે સુધારો કરીને હિન્દુઓ સહિત અનેક સમુદાયોને અનેક કેસોમાં વસિયત માટે ફરજિયાત પ્રોબેટ-કોર્ટે માન્યતા લેવાની જરૂર રહેશે નહીં. પ્રોબેટના ...

Page 5 of 191 1 4 5 6 191