Tag: isro

ચંદ્રયાન-5 મિશનને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

ચંદ્રયાન-5 મિશનને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના અધ્યક્ષ વી નારાયણને રવિવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી દીધી છે. ...

ISROએ આજે ​​લોન્ચની સદી પૂર્ણ કરી ; શ્રીહરિકોટાથી 100મું રોકેટ લોન્ચ

ISROએ આજે ​​લોન્ચની સદી પૂર્ણ કરી ; શ્રીહરિકોટાથી 100મું રોકેટ લોન્ચ

બુધવારનો દિવસ ભારતીય અવકાશ સંશોધન સંગઠનમાટે ઐતિહાસિક હતો. ISROએ આજે ​​લોન્ચની સદી પૂર્ણ કરી. આજે સવારે બરાબર 6:23 વાગ્યે, ISRO ...

ઇસરોએ SpadeX મિશન સફળતાપૂર્વક કર્યું પૂર્ણ : ભારતે અવકાશમાં વધુ એક ઇતિહાસ રચ્યો

ઇસરોએ SpadeX મિશન સફળતાપૂર્વક કર્યું પૂર્ણ : ભારતે અવકાશમાં વધુ એક ઇતિહાસ રચ્યો

ભારતે અવકાશમાં વધુ એક ઇતિહાસ રચ્યો છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) નો સ્પેસ ડોકિંગ પ્રયોગ (SPADEX) સફળ રહ્યો છે. ...

દેશને ISROની ન્યૂ યર ગિફ્ટ : સ્પેડેક્સનું સફળ લોન્ચિંગ કરનાર ભારત ચોથો દેશ બની જશે

દેશને ISROની ન્યૂ યર ગિફ્ટ : સ્પેડેક્સનું સફળ લોન્ચિંગ કરનાર ભારત ચોથો દેશ બની જશે

ISROએ ​​30મી ડિસેમ્બરે શ્રીહરિકોટાથી રાત્રે 10 વાગ્યે SpaDeX એટલે કે સ્પેસ ડોકિંગ પ્રયોગ મિશન લોન્ચ કર્યું. PSLV-C60 રોકેટ વડે બે ...

ચંદ્રયાન-3 ચંદ્રના સૌથી જૂના ક્રેટર પર ઉતર્યું

ચંદ્રયાન-3 ચંદ્રના સૌથી જૂના ક્રેટર પર ઉતર્યું

ચંદ્ર મિશન અને ઉપગ્રહોની છબીઓનું વિશ્લેષણ કરતા વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે ચંદ્રયાન-3 ચંદ્ર પરના સૌથી જૂના ક્રેટર્સમાંથી એક પર ...

દરિયામાં 3 મીટર નીચે આખા રામસેતુની તસવીર લેવાઈ

દરિયામાં 3 મીટર નીચે આખા રામસેતુની તસવીર લેવાઈ

રામાયણમાં રામ સેતુનો ઉલ્લેખ છે તે રામેશ્વરમ દ્વીપ અને શ્રીલંકાના મન્નાર દ્વીપ વચ્ચે ભગવાન રામની વાનર સેના દ્વારા બનાવાયો હતો. ...

જો મોદી અવકાશમાં જવાનું નક્કી કરે તો શું તમે ખુશ થશો?

જો મોદી અવકાશમાં જવાનું નક્કી કરે તો શું તમે ખુશ થશો?

તાજેતરમાં જ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ઇસરો)ના ચીફ એસ સોમનાથે એક ટીવી નેટવર્કને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, પીએમ મોદી ...

વાતાવરણમાં એરોસોલ કણોની વધુ માત્રાને કારણે વરસાદમાં ઘટાડો

વાતાવરણમાં એરોસોલ કણોની વધુ માત્રાને કારણે વરસાદમાં ઘટાડો

ભારતમાં ચોમાસા પૂર્વેનો વરસાદ એ ભારતમાં ખેતી માટે મહત્વપૂર્ણ છે. તે કૃષિ અને જળ સંસાધનોના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ...

2040ના દાયકાની શરૂઆતમાં ચંદ્રની સપાટી પર મનુષ્યને ઉતારવાનું દેશનું લક્ષ્ય નક્કી

2040ના દાયકાની શરૂઆતમાં ચંદ્રની સપાટી પર મનુષ્યને ઉતારવાનું દેશનું લક્ષ્ય નક્કી

એસ. સોમનાથને કહ્યું, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2040ના દાયકાની શરૂઆતમાં ચંદ્રની સપાટી પર મનુષ્યને ઉતારવાનું દેશનું લક્ષ્ય નક્કી કર્યું છે ...

ISROએ લોન્ચ કર્યું 21મી સદીનું પુષ્પક વિમાન

ISROએ લોન્ચ કર્યું 21મી સદીનું પુષ્પક વિમાન

ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ શુક્રવારે (22 માર્ચ) સવારે કર્ણાટકના ચિત્રદુર્ગમાં 'પુષ્પક' વિમાન સફળતાપૂર્વક લેન્ડ કર્યું. વાત જાણે એમ છે કે, ...

Page 1 of 3 1 2 3