Tag: modi

લિડરશિપના દમ પર ગુજરાત નંબર વન રાજ્ય બન્યું : મોદી

લિડરશિપના દમ પર ગુજરાત નંબર વન રાજ્ય બન્યું : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીના ભારત મંડપમ ખાતે SOUL (સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ) કોન્ક્લેવના પ્રથમ એડિશનનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ ...

રાષ્ટ્રને 3 ‘મહાબલી’ યુદ્ધ જહાજ સમર્પિત

રાષ્ટ્રને 3 ‘મહાબલી’ યુદ્ધ જહાજ સમર્પિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને ત્રણ યુદ્ધ જહાજો INS સુરત (ડિસ્ટ્રોયર), INS નીલગીરી (સ્ટીલ્થ ફ્રિગેટ) અને INS વાઘશીર (સબમરીન) સમર્પિત કર્યા. ...

મોદીને કહો માગણીઓ સ્વીકારે, ઉપવાસ છોડી દઈશ : દલ્લેવાલ

મોદીને કહો માગણીઓ સ્વીકારે, ઉપવાસ છોડી દઈશ : દલ્લેવાલ

હરિયાણા-પંજાબની ખનૌરી બોર્ડર પર 46 દિવસથી ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે શુક્રવારે (10 જાન્યુઆરી) એક વીડિયો સંદેશ ...

PM મોદીનો આજે આંધ્રપ્રદેશ અને ઓડિશાની બે દિવસીય મુલાકાતે

PM મોદીનો આજે આંધ્રપ્રદેશ અને ઓડિશાની બે દિવસીય મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે આંધ્રપ્રદેશ અને ઓડિશાની બે દિવસીય મુલાકાતે છે. PM મોદી વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ...

આ વર્ષ દરેક માટે નવી તકો, સફળતા અને અનંત ખુશીઓ લઈને આવે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આ વર્ષ દરેક માટે નવી તકો, સફળતા અને અનંત ખુશીઓ લઈને આવે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

દેશભરમાં નવા વર્ષની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવી રહ્યું ...

વડા પ્રધાન મોદી 14 અને 15 ડિસેમ્બર 2024ના દિલ્હીમાં મુખ્ય સચિવોની 4થી રાષ્ટ્રીય પરિષદની કરશે અધ્યક્ષતા

વડા પ્રધાન મોદી 14 અને 15 ડિસેમ્બર 2024ના દિલ્હીમાં મુખ્ય સચિવોની 4થી રાષ્ટ્રીય પરિષદની કરશે અધ્યક્ષતા

મુખ્ય સચિવોની પરિષદ સહકારી સંઘવાદને મજબૂત કરવા અને ઝડપી વિકાસ અને પ્રગતિ હાંસલ કરવા માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે બહેતર ...

હું તમને પ્રયાગરાજ મહાંકુભમમાં હાજરી આપવા માટે આમંત્રિત કરું છું

હું તમને પ્રયાગરાજ મહાંકુભમમાં હાજરી આપવા માટે આમંત્રિત કરું છું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યોર્જટાઉનમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ તેઓને પ્રયાગરાજ મહાકુંભ-2025 અને અયોધ્યામાં ભગવાન શ્રી ...

કેનેડાનો વધુ એક આરોપ : નિજજર હત્યા ષડયંત્રની મોદીને જાણ હતી!

કેનેડાનો વધુ એક આરોપ : નિજજર હત્યા ષડયંત્રની મોદીને જાણ હતી!

ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાની આતંકવાદીઓ મુદે સતત વધી રહેલા તનાવમાં હવે કેનેડીયન અખબારોએ એવો દાવો કર્યો છે કે, 2023માં ...

Page 2 of 16 1 2 3 16