નેપાળમાં વચગાળાના નવા પીએમ કાર્કી પણ મુશ્કેલીમાં
નેપાળમાં થયેલા પ્રદર્શનોમાં જીવ ગુમાવનારા યુવાનોના પરિવારોએ, વચગાળાના વડાપ્રધાન સુશીલા કાર્કીના સરકારી નિવાસસ્થાન બહાર મોડી રાત્રે સૂત્રોચ્ચાર કર્યા. સવારથી કાર્કીને ...
નેપાળમાં થયેલા પ્રદર્શનોમાં જીવ ગુમાવનારા યુવાનોના પરિવારોએ, વચગાળાના વડાપ્રધાન સુશીલા કાર્કીના સરકારી નિવાસસ્થાન બહાર મોડી રાત્રે સૂત્રોચ્ચાર કર્યા. સવારથી કાર્કીને ...
શુક્રવારે મોડી રાત્રે સુશીલા કાર્કીએ નેપાળના પ્રથમ મહિલા વડાંપ્રધાન તરીકે શપથ લીધા.ભારતે શનિવારે નેપાળમાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીના નેતૃત્વમાં ...
નેપાળમાં સત્તા પરિવર્તન બાદ વચગાળાની સરકારની રચનાનું કોકડું ઉકેલાયું છે. જેમાં અડધી રાતે ખેલ પલટાઈ ગયો હતો. લાંબી ચર્ચા વિચરણા ...
નેપાળમાં સ્થિતિ હજુ સુધરવાનું નામ નથી લઈ રહી. સરકાર સામે વિરોધ પ્રદર્શનના નામે ઉપદ્રવીઓને પણ પૂરતી તક મળી રહી છે. ...
નેપાળમાં પાછલા ચાર દિવસથી વિદ્રોહના સૂર ગુંજી રહ્યા છે. આ વિદ્રોહ વચ્ચે જનરેશન ઝેડના આંદોલનકારીઓએ નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશન ...
નેપાળ હાલ રાજકીય અસ્થિરતા સામે ઝઝૂમી રહ્યું છે. વિરોધ પ્રદર્શનો અને હિંસા વચ્ચે, કેપી શર્મા ઓલીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી ...
નેપાળમાં સોમવારે સોશિયલ મીડિયા પર સરકારના પ્રતિબંધ સામે યુવા (Gen-Z રિવોલ્યુશન)નો દ્વારા કરવામાં આવેલા હિંસક દેખાવોને કારણે પરિસ્થિતિ વધુ વણસી ...
નેપાળ અને ભારતની સરહદ નજીક ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જોકે ભૂકંપનું કેન્દ્ર તિબેટમાં હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ...
નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સવારે લગભગ 4 વાગ્યે આ ભૂકંપ ...
જનકપુર અને અયોધ્યા વચ્ચેના વર્ષો જૂના સંબંધોને મજબૂત કરવા માટે ભગવાન શ્રી રામનું તિલક પણ પહેલીવાર લગાવવામાં આવશે. જનકપુર અને ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.