Tag: prayagraj

મહાકુંભમાં ત્રણ શંકરાચાર્યોએ કર્યું અમૃત સ્નાન

મહાકુંભમાં ત્રણ શંકરાચાર્યોએ કર્યું અમૃત સ્નાન

મૌની અમાવસ્યા પર પ્રથમ ત્રણ શંકરાચાર્યોએ અમૃત સ્નાન કર્યું હતું. સાધુઓ અને સંતો નાનાં-નાનાં ગ્રુપમાં તેમના ઈષ્ટદેવ સાથે સંગમ સ્નાન ...

મહાકુંભમાં સંગમ કિનારે ભાગદોડમાં 14નાં મોત, 50થી વધુ ઘાયલ

મહાકુંભમાં સંગમ કિનારે ભાગદોડમાં 14નાં મોત, 50થી વધુ ઘાયલ

મંગળવાર-બુધવારની રાત્રે લગભગ 1.30 વાગ્યે પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ હતી. આમાં 14થી વધુ લોકોનાં મોતના સમાચાર છે. 50થી ...

મહાકુંભ : અઢી હજાર ડ્રોનનો શો દ્વારા શિવ વિષપાનની ગાથા બતાવવામાં આવી

મહાકુંભ : અઢી હજાર ડ્રોનનો શો દ્વારા શિવ વિષપાનની ગાથા બતાવવામાં આવી

મહાકુંભમાં 13 દિવસમાં 10.80 કરોડ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી છે. શુક્રવારે રાત્રે અઢી હજાર ડ્રોનનો મેગા શો યોજાયો હતો. ડ્રોન ...

મહાકુંભમાં ગુજરાતીઓનો જમાવડો, સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોનો દબદબો

મહાકુંભમાં ગુજરાતીઓનો જમાવડો, સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોનો દબદબો

કુંભમાં ત્રીસ લાખ જેટલાં ગુજરાતી યાત્રિકોએ શાહી સ્નાનનો લાભ લીધો હતો. આ અંગે વાત કરતાં સેક્ટર-20માં આવેલા નિરંજની અખાડાના સાધુ ...

કોઈએ બહારથી આગ ફેકી હતી’ : ગીતા પ્રેસના ટ્રસ્ટીનો દાવો

કોઈએ બહારથી આગ ફેકી હતી’ : ગીતા પ્રેસના ટ્રસ્ટીનો દાવો

રવિવારે પ્રયાગરાજ મહાકુંભ મેળા વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. સેક્ટર 19 માં આવેલા અખિલ ભારતીય ધર્મ સંઘ ગીતા પ્રેસ ગોરખપુરના ...

મહાકુંભ :અત્યાર સુધી 7 કરોડ લોકોએ સ્નાન કર્યું

મહાકુંભ :અત્યાર સુધી 7 કરોડ લોકોએ સ્નાન કર્યું

મહાકુંભમાં અત્યાર સુધીમાં 7 કરોડ સાધુ-સંતો, કલ્પવાસીઓ અને ભક્તોએ સ્નાન કર્યું. ગઈ કાલે 10 દેશોના 21 પ્રતિનિધિઓએ સંગમમાં ડૂબકી લગાવી ...

મહાકુંભમાં આજથી 24મી ફેબ્રુઆરી સુધી સંસ્કૃતિનો મહાકુંભ યોજાશે

મહાકુંભમાં આજથી 24મી ફેબ્રુઆરી સુધી સંસ્કૃતિનો મહાકુંભ યોજાશે

ગુરુવારે મહાકુંભનો ચોથો દિવસ છે. મહાકુંભ વચ્ચે પ્રયાગરાજના વિમાન ભાડામાં પણ અનેકગણો વધારો થયો છે. દિલ્હીથી પ્રયાગરાજ સુધીની ફ્લાઈટની ટિકિટના ...

Page 3 of 4 1 2 3 4