મહાકુંભમાં ત્રણ શંકરાચાર્યોએ કર્યું અમૃત સ્નાન
મૌની અમાવસ્યા પર પ્રથમ ત્રણ શંકરાચાર્યોએ અમૃત સ્નાન કર્યું હતું. સાધુઓ અને સંતો નાનાં-નાનાં ગ્રુપમાં તેમના ઈષ્ટદેવ સાથે સંગમ સ્નાન ...
મૌની અમાવસ્યા પર પ્રથમ ત્રણ શંકરાચાર્યોએ અમૃત સ્નાન કર્યું હતું. સાધુઓ અને સંતો નાનાં-નાનાં ગ્રુપમાં તેમના ઈષ્ટદેવ સાથે સંગમ સ્નાન ...
મંગળવાર-બુધવારની રાત્રે લગભગ 1.30 વાગ્યે પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ હતી. આમાં 14થી વધુ લોકોનાં મોતના સમાચાર છે. 50થી ...
મહાકુંભનો 14મો દિવસ છે. અત્યાર સુધીમાં 11.47 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. રજાના કારણે મહાકુંભમાં ભારે ભીડ જોવા મળી રહી ...
મહાકુંભમાં 13 દિવસમાં 10.80 કરોડ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી છે. શુક્રવારે રાત્રે અઢી હજાર ડ્રોનનો મેગા શો યોજાયો હતો. ડ્રોન ...
આજે મહાકુંભનો 12મો દિવસ છે. અત્યાર સુધીમાં રેકોર્ડ 10 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું છે. આજે સાંજે ડ્રોન શોનું ...
આજે મહાકુંભનો 10મો દિવસ છે. અત્યાર સુધીમાં 9 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે. તે જ સમયે આજે ...
કુંભમાં ત્રીસ લાખ જેટલાં ગુજરાતી યાત્રિકોએ શાહી સ્નાનનો લાભ લીધો હતો. આ અંગે વાત કરતાં સેક્ટર-20માં આવેલા નિરંજની અખાડાના સાધુ ...
રવિવારે પ્રયાગરાજ મહાકુંભ મેળા વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. સેક્ટર 19 માં આવેલા અખિલ ભારતીય ધર્મ સંઘ ગીતા પ્રેસ ગોરખપુરના ...
મહાકુંભમાં અત્યાર સુધીમાં 7 કરોડ સાધુ-સંતો, કલ્પવાસીઓ અને ભક્તોએ સ્નાન કર્યું. ગઈ કાલે 10 દેશોના 21 પ્રતિનિધિઓએ સંગમમાં ડૂબકી લગાવી ...
ગુરુવારે મહાકુંભનો ચોથો દિવસ છે. મહાકુંભ વચ્ચે પ્રયાગરાજના વિમાન ભાડામાં પણ અનેકગણો વધારો થયો છે. દિલ્હીથી પ્રયાગરાજ સુધીની ફ્લાઈટની ટિકિટના ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.