સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્ય, કવિ-ગીતકાર ગુલઝારને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્ય અને પ્રખ્યાત કવિ-ગીતકાર ગુલઝારને 58મો જ્ઞાનપીઠ પુરસ્કારઅર્પણ કર્યો. કવિ-ગીતકાર ગુલઝાર ‘સ્વાસ્થ્ય સમસ્યાઓ’ને ...