Tag: space

19 માર્ચ પછી ગમે ત્યારે સુનિતા વિલિયમ્સ અવકાશથી પરત આવશે

19 માર્ચ પછી ગમે ત્યારે સુનિતા વિલિયમ્સ અવકાશથી પરત આવશે

ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ચાર દિવસ પછી, એટલે કે 19 માર્ચે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS)થી પૃથ્વી પર પાછા ...

સુનિતા વિલિયમ્સનું અવકાશમાંથી પરત ફરવાનું ટળ્યું

સુનિતા વિલિયમ્સનું અવકાશમાંથી પરત ફરવાનું ટળ્યું

આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માંથી ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોરની વાપસી મુલતવી રાખવામાં આવી છે. તેમને ...

સ્પેસમાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની તબિયત લથડી

સ્પેસમાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની તબિયત લથડી

ગત તા. પમી જુન ર0ર4ના રોજ અંતરીક્ષમાં પહોંચેલા સુનીતા વિલિયમ્સની સ્પેસમાં તબીયત લથડી છે. 155 દિવસ સુધી અવકાશમાં અટવાયેલી સુનીતા ...

સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે પૃથ્વીથી 420 કિલોમીટર દૂરથી પ્રેસ કોન્ફરન્સ કરી

સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે પૃથ્વીથી 420 કિલોમીટર દૂરથી પ્રેસ કોન્ફરન્સ કરી

અવકાશમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે પૃથ્વીથી 420 કિલોમીટર દૂર સ્પેસ સેન્ટરમાંથી પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયા સાથે વાત કરી ...

ભારતના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને સ્પેસ સ્ટેશન પર મોકલશે નાસા

ભારતના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને સ્પેસ સ્ટેશન પર મોકલશે નાસા

યુએસ સ્પેસ એજન્સી નાસા ભારતના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને સ્પેસ સ્ટેશન મોકલશે, શુક્રવારે એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. ...

જો મોદી અવકાશમાં જવાનું નક્કી કરે તો શું તમે ખુશ થશો?

જો મોદી અવકાશમાં જવાનું નક્કી કરે તો શું તમે ખુશ થશો?

તાજેતરમાં જ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ઇસરો)ના ચીફ એસ સોમનાથે એક ટીવી નેટવર્કને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, પીએમ મોદી ...