Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

30 મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ભાવનગરમાં

નિર્માણ પામેલા સાયન્સ સેન્ટર, આધુનિક એસટી બસ સ્ટેન્ડ સહિતના વિવિધ પ્રકલ્પનું મોદીના હસ્તે કરાશે લોકાર્પણ

narendrachdasama by narendrachdasama
2022-09-11 13:29:41
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
  1. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાષ્ટ્રીય નેતાઓની ગુજરાતમાં આવન જાવન વધી છે. ભાવનગરમાં પણ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ આવવા લાગ્યા છે ત્યારે આગામી 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ભાવનગર આવી રહ્યા છે
  2. વડાપ્રધાનનો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે તે મુજબ, ભાવનગરમાં નિર્માણ પામેલ સાયન્સ સેન્ટરનું ઉદઘાટન, નવા બનેલા એસટી બસ સ્ટેન્ડનું લોકાર્પણ, સીએનજી પોર્ટનું ખાતમુહૂર્ત સહિતના પ્રકલ્પો વડાપ્રધાનના હસ્તે ખુલ્લા મુકવામાં આવે તેવું નક્કી થઈ રહ્યું છે.
  3. વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ તેમજ રાજ્યના અન્ય મંત્રીઓ તથા કેન્દ્રના પ્રધાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે. આ કાર્યક્રમ જવાહર મેદાનમાં ગોઠવવામાં આવે તે માટે તંત્ર અને સંગઠનને તૈયારીઓ પણ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે
Tags: bvn. BhavnagarST
Previous Post

મંત્રી જીતુભાઈ વાઘાણીના જન્મદિન નિમિતે કાલે ભાવનગરમાં ત્રણ સ્થળોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ

Next Post

ભાવનગરના બોરતળાવ, કુમુદવાડી વિસ્તારમાં યુવાનની હત્યા

narendrachdasama

narendrachdasama

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ભાવનગરના બોરતળાવ, કુમુદવાડી વિસ્તારમાં યુવાનની હત્યા

ભાવનગરના બોરતળાવ, કુમુદવાડી વિસ્તારમાં યુવાનની હત્યા

દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી ૯૯ વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા

દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી ૯૯ વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.