Friday, December 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ભાવનગર જિલ્લામાં જે પક્ષ ક્ષત્રીય સમાજને ટીકીટ આપશે તે બેઠકો જીતાડીશું – યુવા સંમેલનમાં હુંકાર

ક્ષત્રીય સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે તબક્કાવાર લડત - આયોજનો આગળ ધપાવવા નિર્ણય

jatinsanghvi by jatinsanghvi
2022-10-21 19:28:22
in Uncategorized
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.21
વિધાનસભા ચૂંટણી જાહેર થવામાં છે ત્યારે ક્ષત્રીય સમાજે પ્રતિનિધિત્વની માંગ વધુ પ્રબળ બનાવી છે, આજે ક્ષત્રીય યુવા રાજકીય , સામાજિક ચેતના સંમેલન અંદાજીત ૫૦૦૦ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં હુંકાર કરાયો છે કે જે પક્ષ ક્ષત્રીય ઉમેદવારને જે બેઠકની ટિકિટ આપશે તેને જીતાડવાની જવાબદારી સમાજ દ્વારા લેવામાં આવશે. આ ઉપરાંત ક્ષત્રીય સમાજ દ્વારા વિવિધ તબક્કે સમાજને યોગ્ય પ્રભુત્વ મળે તે માટે અભિયાન છેડવા નક્કી થયું હતું.

શાશક પક્ષ દ્વારા વિધાનસભાની એકપણ ટીકીટ આપવામાં આવતી નહિ હોવાથી છેલ્લા 3 મહિનાથી અલગ અલગ પ્રકારના ત્રણ સંમેલનો કરવામાં આવેલ . આજરોજ ચિત્રા ઓમ પાર્ટી પ્લોટ ખાતે યુવા ક્ષત્રીય સંમેલનનું આયોજન સાંજે રાખવામાં આવેલ . આજના સંમેલનમાં ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલના પ્રમુખ સ્થાને યોજવામાં આવેલ . આ સંમેલનમાં આશીર્વચન આપવા પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી ઉપસ્થિત રહેલ અને અતિથી વિશેષ તરીકે ગઢવીજી ઉપસ્થિત રહેલ .

આજના સંમેલનમાં મુખ્યત્વે જે મુદ્દાઓ ઉપર મંથન – ચિંતન કરવામાં આવેલ . તેમાં મુખ્યત્વે મતદાનની ટકાવારી વધારવી, મતદાર યાદીમાં નામો મોટા પ્રમાણમાં નોંધણી કરાવવા, જીલ્લામાં ૨,૫૦,૦૦૦ થી ૨,૭૫,૦૦૦ ( અઢી થી પોણા ત્રણ લાખ ) મતદારો ક્ષત્રીય સમાજના છે, જીલ્લામાં મતદારોની સંખ્યા બીજા નંબરે છે ,જીલ્લામાં (ભાવનગર પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, તળાજા અને પાલીતાણા એમ ચાર બેઠક ઉપર ક્ષત્રીય સમાજનું પ્રભુત્વ હોય આ બેઠકો પૈકી કોઈપણ ૧ બેઠક ક્ષત્રીય સમાજને ફાળવવી, આગામી સમયમાં મહિલા સંમેલન કરવું અને ત્યારબાદ મહાસંમેલન યોજવું , ક્ષત્રીય મતદારોનું પ્રભુત્વ ધરાવી વિધાનસભા ઉપર દરેક વિસ્તારોમાં નાની – મોટી મીટીંગ દરેક સમાજને સાથે રાખીને કરાવી વિગેરે બાબતો હતી.

Previous Post

ભાવનગરમાં ડિસેમ્બરમાં પૂ.મોરારીબાપુની યોજાશે રામકથા

Next Post

મધ્ય પ્રદેશમાં અકસ્માત થતાં 14 લોકોના મૃત્યુ,40 ઈજાગ્રસ્ત

jatinsanghvi

jatinsanghvi

Related News

Uncategorized

Τα καλύτερα προγράμματα επιβράβευσης στο gtbet που δεν πρέπει να χάσετε

December 3, 2025
ભાવનગરના વાઘાવાડી રોડ પર મધુવન સોસાયટીના એક મકાનના વીજ મીટરમાં આગ
Uncategorized

ભાવનગરના વાઘાવાડી રોડ પર મધુવન સોસાયટીના એક મકાનના વીજ મીટરમાં આગ

December 2, 2025
Uncategorized

Oscarspin-Kontoerstellung: So einfach starten Sie Ihr Spielerlebnis

November 30, 2025
Next Post
મધ્ય પ્રદેશમાં અકસ્માત થતાં 14 લોકોના મૃત્યુ,40 ઈજાગ્રસ્ત

મધ્ય પ્રદેશમાં અકસ્માત થતાં 14 લોકોના મૃત્યુ,40 ઈજાગ્રસ્ત

હવેથી રાજ્યમાં CNG-પેટ્રોલ અને ઈ-રીક્ષા ગમે ત્યાં ફરી શકશે

હવેથી રાજ્યમાં CNG-પેટ્રોલ અને ઈ-રીક્ષા ગમે ત્યાં ફરી શકશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.