Tuesday, January 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

બે મંત્રીએ જ સરકારી બંગલા ખાલી કર્યા

રૂપાણી સરકારના 16 પૈકી 12ને ઝડપથી બંગલા ખાલી કરવા આદેશ

aaspassdaily by aaspassdaily
2023-01-13 11:26:04
in Uncategorized
Share on FacebookShare on Twitter

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગતવર્ષે ડિસેમ્બરમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના થયા બાદ સરકારી બંગલા ખાલી કરીને તેની ચાવી માર્ગ મકાન વિભાગને સોંપી છે. પરંતુ, રૂપાણી સરકારના 16 જેટલા પૂર્વ મંત્રીઓએ હજી સુધી બંગલા ખાલી કર્યા નથી. જ્યારે કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડને સવા વર્ષ બાદ ફરીથી મંત્રીપદ મળતા તેઓ મંત્રી નિવાસમાં રહેવા જતા રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્તમાન સરકારના 16 મંત્રીને મંત્રી નિવાસમાં બંગલા ફાળવી દેવાયા છે. જો કે, તે પૈકી કેબિનેટ મંત્રી ભાનુબહેન બાબરિયા, રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ, પ્રફુલ પાનસેરિયા અને ભીખુસિંહ પરમાર ગાંધીનગરના સર્કિટ હાઉસમાં રહે છે. જેઓ ઉત્તરાયણ બાદ મંત્રી નિવાસમાં રહેવા જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પહેલી સવા વર્ષની સરકારમાં રહેલા મંત્રીઓ પૈકી નવી સરકારમાં જેમને પડતા મુકાયા છે તે જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, નરેશ પટેલ, અર્જૂનસિંહ ચૌહાણ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી સહિત સાતેક પૂર્વ મંત્રીઓએ પણ બંગલા માંગ્યા છે. જેના કારણે રૂપાણી સરકારના 16 પૈકી 12ને ઝડપથી બંગલા ખાલી કરવા આદેશ કરવામાં આવ્યો છે.

Tags: bunglow ministergandhinagar
Previous Post

દેશમાં 1 એપ્રિલથી મળશે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ

Next Post

નાસિકમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 10ના મોત, 40 ઈજાગ્રસ્ત

aaspassdaily

aaspassdaily

Related News

પાલીતાણાના હણોલ ગામમાં આત્મનિર્ભર હણોલ અંતર્ગત વિલેજ ઓલિમ્પિકનું આયોજન
Uncategorized

પાલીતાણાના હણોલ ગામમાં આત્મનિર્ભર હણોલ અંતર્ગત વિલેજ ઓલિમ્પિકનું આયોજન

January 13, 2026
Uncategorized

Avia Masters: Din guide till att navigera det komplexa kasinouniversumet

January 6, 2026
Uncategorized

Zahradničení v České republice: Objevte kouzlo letniček a balkonovek

December 24, 2025
Next Post
નાસિકમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 10ના મોત, 40 ઈજાગ્રસ્ત

નાસિકમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 10ના મોત, 40 ઈજાગ્રસ્ત

ગંગા વિલાસ ક્રૂઝ’ વિશ્વની સૌથી લાંબી નદીની યાત્રા પર રવાના

ગંગા વિલાસ ક્રૂઝ’ વિશ્વની સૌથી લાંબી નદીની યાત્રા પર રવાના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.