Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા સોમવારે હવેલીના પાટોત્સવની કરાશે ઉજવણી

aaspassdaily by aaspassdaily
2023-01-28 14:20:33
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા સમસ્ત શ્રીમાળી સોની સમાજના આરાધ્યદેવ નવનીતપ્રિયાજી, બાલકૃષ્ણલાલજીની હવેલી તેમજ કુળદેવી વાઘેશ્વરી માતાજી, વિઘ્નહર્તા ગણેશજી, સંત શિરોમણી બજરંગદાસબાપા તેમજ ગિરિરાજજીના પાટોત્સવની આગામી તા.૩૦ જાન્યુઆરીને સોમવારના રોજ પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. સ્વ. જયાબેન જસુભાઈ વાવડીયાના સ્મરણાર્થે જે.કે. સન્સ પરિવારના સર્વ રોહિતભાઈ અને પંકજભાઈ (રાજકોટ-અમદાવાદ)ના મુખ્ય મનોરથીપદે આયોજિત આ પાટોત્સવ અંતગર્ત આગામી તા.૩૦ને સોમવારે સવારે ૯ કલાકે ભાવનગર શહેરના ક્રેસંટ સર્કલ ખાતેથી એક વિશાળ અને રંગદર્શી કળશયાત્રા (શોભાયાત્રા) નિકળશે. મ્યુઝીક બેન્ડના સંગાથે અને આતશબાજીની રમઝટ સાથે નિકળનારી આ કળશયાત્રામાં ૧૧૧ બાળાઓ જાેડાશે.
આ શોભાયાત્રા રાસ ગરબાની રમઝટ સાથે વાજતે-ગાજતે સ્થાનિક મુખ્ય માર્ગો પર ફરીને સોનીની હવેલી-મંદિરમાં પહોંચશે. જયા જ્ઞાતિગોર સંજયભાઈ દ્વારા મુખ્ય કળશની શાસ્ત્રોકત વિધિવિધાનપુર્વક પુજાવિધિ કરાવશે. આ અવસરે અલૌકિક વૃજકમળ મનોરથના દર્શન ખુલ્લા મુકાશે તેમજ તમામ દેવ દેવીઓને અન્નકુટ ધરવામાં આવશે. આ કળશયાત્રામાં જાેડાયેલ તમામ બાળાઓને આગામી તા.૫ ફેબ્રુઆરીને રવિવારે સાંજે શહેરના ડોકટર હોલમાં યોજાનાર મુખ્ય મનોરથી પરિવારના સન્માન સમારોહમાં સ્મૃતિભેટનું વિતરણ કરવામાં આવશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટીઓ સર્વ નરેન્દ્રભાઈ ધોળકીયા (લાઠીદડવાળા) અને નવલભાઈ ચાંપાનેરી (ગઢડાવાળા)ના માર્ગદર્શન તળે નવનિયુકત કાર્યવાહક કારોબારી કમિટિના સભ્યો દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. દરમિયાન સોનીની હવેલીના પાટોત્સવ અવસરે ભાવનગર શહેરના તમામ સોની વેપારીઓ, દુકાનદારોને અડધો દિવસ દુકાનો બંધ રાખી અણોજાે પાળી શોભાયાત્રામાં જાેડાવવા શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટ,ભાવનગર દ્વારા અનુરોધ કરાયો છે.

 

Tags: bhavnagarsoni haveli patotsav
Previous Post

ગોહિલવાડ પંથકમાં કાલે ખોડિયાર જયંતીની ઉજવણી

Next Post

ઘોઘાસર્કલ અને રૂપાણીમાં ઓપરેશન દબાણ હટાવ, ૮ કેબીન જપ્ત

aaspassdaily

aaspassdaily

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
ઘોઘાસર્કલ અને રૂપાણીમાં ઓપરેશન દબાણ હટાવ, ૮ કેબીન જપ્ત

ઘોઘાસર્કલ અને રૂપાણીમાં ઓપરેશન દબાણ હટાવ, ૮ કેબીન જપ્ત

બીનખેતી મિલ્કતની નોંધ પડાવવા મહિનાઓનો વેડફાતો સમય

બીનખેતી મિલ્કતની નોંધ પડાવવા મહિનાઓનો વેડફાતો સમય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.