Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઈતિહાસમાં પ્રથમવાર અદાલતે ચેટજીપીટીથી મેળવી કાનુની સલાહ

પંજાબ હાઈકોર્ટે જામીન અંગેનો વૈશ્વિક તારણો ચકાસવા આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ આધારીત ચેટબોટનો ઉપયોગ કર્યો

cradmin by cradmin
2023-03-29 12:25:29
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ટેકનોલોજી ક્ષેત્રે વધતાં સંશોધનોનો લાભ સામાન્ય માણસથી લઈને અદાલતોને થઈ રહ્યો છે.ભારતીય અદાલતોનાં ઈતિહાસમાં કદાચ સૌ પ્રથમ નોંધાયેલા કિસ્સામાં પંજાબ અને હરીયાણા હાઈકોર્ટે એક કેસમાં હાલમાં બહુચર્ચીત એવી ચેટજીપીટીની મદદ લીધી હતી.હત્યાના એક કેસમાં જામીન અરજીની સુનાવણી દરમ્યાન અત્યાચાર અને ક્રુરતા અંગે વૈશ્વિક મંતવ્યોની સમીક્ષા માટે વડી અદાલતે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) આધારીત ચેટજીપીટી ચેટબોટની મદદ લીધી હતી.
જસ્ટીસ અનુપ ચિત્કારાએ જોકે તેમના આદેશમાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ચેટજીપીટીનો સંદર્ભ અથવા આ મામલે કરાયેલુ હોઈ કોઈપણ નિરિક્ષણ કેસના ગુણદોષ અંગે મંતવ્ય રજુ કરતું નથી આ સંદર્ભ લેવાનો આશય, ક્રુરતાના કેસમાં જામીન અંગે કાયદાકીય પરિભાષામાં નિર્દિષ્ટ વ્યાપક ચિત્રને રજુ કરવા માત્રનો છે.

અદાલતનો કેવો સવાલ અને ચૈટજીપીટીનો શું જવાબ?
અદાલતનો સવાલ- પંજાબ હાઈકોર્ટે હત્યાના કેસમાં આરોપીની જામીન અરજી પરની સુનાવણી દરમ્યાન ચૈટજીપીટીને એવો સવાલ પૂછયો હતો કે ‘હુમલાખોરોએ ક્રુરતાથી હુમલો કર્યો હતો. આ મામલો ન્યાયશાસ્ત્ર જામીન વિશે શું કહે છે?

જવાબ- ચૈટજીપીટીએ ટેકસ્ટ મારફત કહ્યું કે આવા મામલા વિશિષ્ટ સ્થિતિ તથા ક્ષેત્રના કાયદા પર નિર્ભર છે. સામાન્ય રીતે હિંસક હુમલાનો આરોપ હોય તો સમાજ માટે ખતરો ગણાય છે અને નાસી જવાનુ જોખમ હોય છે. સમાજ માટે ખતરો કે નાસી જવાનું જોખમ ન હોવાનું અદાલત માટે તો ક્રુરતાપૂર્વક હુમલો હોય તો પણ જામીન આપી શકાય. જામીન મેળવવાનો તમામને હકક હોય છે.

Previous Post

બેટ દ્વારકા વિસ્તારોમાં ડીમોલેશન સાઈટનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી

Next Post

ગુજરાત વિધાનસભાની યુ-ટ્યુબ ચેનલનો શુભારંભ

cradmin

cradmin

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
ગુજરાત વિધાનસભાની યુ-ટ્યુબ ચેનલનો શુભારંભ

ગુજરાત વિધાનસભાની યુ-ટ્યુબ ચેનલનો શુભારંભ

જાનૈયાઓથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત: એકનું મોત, 20થી વધુ ગંભીર

જાનૈયાઓથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત: એકનું મોત, 20થી વધુ ગંભીર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.