Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લોકસભા ચૂંટણી પહેલા ગર્ભગૃહમાં વિરાજમાન થઈ જશે ‘રામલલા’

અયોધ્યાના રામ મંદિરનું 70 ટકા નિર્માણકાર્ય પૂર્ણ થઇ ગયું

cradmin by cradmin
2023-03-30 11:27:02
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રામનવમી એ હિંદુઓનો સૌથી પવિત્ર તહેવારોમાંનો એક છે. ત્યારે આ વર્ષે તારીખ 30 માર્ચ એટલે કે આજ રોજ રામનવમીની પૂરા દેશમાં ભવ્યથી ઉજવણી થઇ રહી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ‘અયોધ્યાના રામમંદિરનું 70 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. 14 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન રામલલા ગર્ભગૃહમાં વિરાજમાન પણ થઇ જશે.
રામ મંદિરના નિર્માણ અને સંચાલન માટે સ્થાપિત ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, ‘મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામલલાની મૂર્તિને તેના મૂળ સ્થાને સ્થાપિત કરવામાં આવશે.’
રામ મંદિરના આંદોલનમાં ગુજરાતનો પણ ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે. આ સિવાય દાન આપવામાં પણ ગુજરાતના ઉદ્યોગપતિઓનું વિશેષ યોગદાન રહ્યું છે. જેમાં શ્રીરામ મંદિર નિધિ સમર્પણ સમિતિ ગુજરાતના અધ્યક્ષ અને હીરાના વેપારી ગોવિંદભાઈ ધોળકિયાએ 11 કરોડનું દાન આપ્યું હતું. ગોવિંદભાઈ ધોળકિયા સિવાય જયંતીભાઈ કબુતરાવાલાએ 5 કરોડનું દાન, લવજી બાદશાહે 1 કરોડનું દાન આપ્યું હતું.

 

Previous Post

અદાણી ગ્રુપ જેવો ભૂકંપ હવે શેરબજારમાં નહીં આવે

Next Post

ચાઇનાની ઓનલાઈન લોન એપ પર EDની કાર્યવાહી,106 કરોડ કર્યા જપ્ત

cradmin

cradmin

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
ચાઇનાની ઓનલાઈન લોન એપ પર EDની કાર્યવાહી,106 કરોડ કર્યા જપ્ત

ચાઇનાની ઓનલાઈન લોન એપ પર EDની કાર્યવાહી,106 કરોડ કર્યા જપ્ત

મોદી સ્ટેડિયમમાં યોજાશે IPL-2023ની ભવ્યઓપનિંગ સેરેમની

મોદી સ્ટેડિયમમાં યોજાશે IPL-2023ની ભવ્યઓપનિંગ સેરેમની

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.