Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પિતાએ કહ્યું ભણવા બેસ, તો 9 વર્ષની બાળકીએ આપઘાત કરી લીધો

આ નવ વર્ષની બાળકીને તેના પડોશીઓ 'ઇન્સ્ટા ક્વીન' કહેતા હતા

cradmin by cradmin
2023-03-30 11:35:09
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

તમિલનાડુના પેરિયાકુપ્પમથી એક 9 વર્ષની બાળકીએ નજીવી બાબતે આપઘાત કરી લીધો. વિગતો મુજબ પ્રતિક્ષા નામની યુવતીએ જ્યારે તેના માતા-પિતાએ ભણવાનું કહ્યું ત્યારે તેણે આ પગલું ભર્યું હતું. આ નવ વર્ષની બાળકીને તેના પડોશીઓ ‘ઇન્સ્ટા ક્વીન’ કહેતા હતા.
પેરિયાકુપ્પમ આપઘાત કેસની વિગતો મુજબ પ્રતિક્ષાના પિતા કૃષ્ણમૂર્તિએ દીકરીને તેના સાસરિયાના ઘર પાસે રમતી જોઈ અને તેને ઘરે જઈને અભ્યાસ કરવાનું કહી ઘરની ચાવી આપી. આ પછી તેઓ બાઇકમાં પેટ્રોલ ભરવા માટે નીકળ્યા હતા અને રાત્રે લગભગ 8.15 વાગે પરત ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જોયું કે ઘર અંદરથી બંધ હતું અને તેમની પુત્રીને દરવાજો ખોલવાનું કહ્યું હતું. આ તરફ દીકરી પ્રતિક્ષાએ જવાબ ન આપ્યો, ત્યારે કૃષ્ણમૂર્તિ ગભરાઈ ગયો અને અને પાછળની બારી તોડીને અંદર જઈ અને જોયું કે, તેની પુત્રી તેના ગળામાં ટુવાલ વડે લટકતી હતી અને રડતી હતી. અફરાતફરી વચ્ચે તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી પણ કમનસીબે તેનું મોત નીપજ્યું હતું.

Previous Post

15 એપ્રિલ પહેલા સ્ટેમ્પ ખરીદનાર આગામી 4 મહિના સુધી જૂની જંત્રીનો લાભ

Next Post

પાકિસ્તાન સરકારના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પર ભારતે લગાવી રોક

cradmin

cradmin

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
પાકિસ્તાન સરકારના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પર ભારતે લગાવી રોક

પાકિસ્તાન સરકારના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પર ભારતે લગાવી રોક

1 એપ્રિલે દેશમાં રૂા. 50નો સિક્કો આવશે

1 એપ્રિલે દેશમાં રૂા. 50નો સિક્કો આવશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.