Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

1 એપ્રિલે દેશમાં રૂા. 50નો સિક્કો આવશે

cradmin by cradmin
2023-03-30 11:35:18
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દેશમાં પ્રોજેક્ટ ટાઇગરની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થતાં તેની યાદગીરીના ભાગરૂપ નાણાં મંત્રાલય તા. ૧ એપ્રિલે રૂા. ૫૦નો સિક્કો રજૂ કરશે. આ અંગેના જરૂરી આદેશ આપી દેવાયા છે.
તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તા. ૧ એપ્રિલ ૧૯૭૩માં દેશમાં ટાઇગર પ્રોજેક્ટ રજૂ કર્યો હતો આ સરકારી યોજના થકી દેશમાં આ લુપ્ત થતી પ્રજાતિ પર ધ્યાન કેન્દ્રીત કરાયું હતું.રૂા. ૫૦નો આ સિક્કો ૪૪ એમ.એમ. વર્તુળમાં રજૂ કરાશે જે ૫૦ ટકા ચાંદી, ૪૦ ટકા તાંબુ, ૫ ટકા નિકલ અને ૫ ટકા જસતમાંથી બનેલો હશે. તેનું વજન ૩૫ ગ્રામ રહેશે અને તેના પર સત્યમેવ જયતે લખ્યું હશે. અશોક સ્તંભની બે બાજુ અંગ્રેજી તથા હિન્દીમાં ભારત લખેલું હશે. સિક્કાના પાછળના ભાગમાં વાઘની તસ્વીર હશે અને પ્રોજેક્ટ ટાઇગરના ૫૦ વર્ષ એવું લખેલું હશે.

Previous Post

પાકિસ્તાન સરકારના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પર ભારતે લગાવી રોક

Next Post

મહુવામાં 25 વર્ષથી નિરંતર થઈ રહી છે અખંડ રામધૂન

cradmin

cradmin

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
મહુવામાં 25 વર્ષથી નિરંતર થઈ રહી છે અખંડ રામધૂન

મહુવામાં 25 વર્ષથી નિરંતર થઈ રહી છે અખંડ રામધૂન

25 કિલો સોનું બસમાં અમદાવાદથી મુંબઇ લઇ જવાઇ રહ્યું હતું, તે દરમિયાન લૂંટારૂઓએ બસ ઉભી રખાવીને લૂંટ ચલાવી

25 કિલો સોનું બસમાં અમદાવાદથી મુંબઇ લઇ જવાઇ રહ્યું હતું, તે દરમિયાન લૂંટારૂઓએ બસ ઉભી રખાવીને લૂંટ ચલાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.