Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહુવામાં 25 વર્ષથી નિરંતર થઈ રહી છે અખંડ રામધૂન

પ્રેમભીક્ષુ મહારાજની પ્રેરણાંથી વર્ષ 1998ના હનુમાન જયંતિના દિવસે શરૂ થયેલી અખંડ રામધૂન ભાવિકોએ ક્યારેય અટકવા નથી દીધી

cradmin by cradmin
2023-03-30 11:35:20
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા.30
ભાવનગર જીલ્લાના મહુવા શહેરમાં છેલ્લા 25 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે. પ્રેમ ભીક્ષુ મહારાજની પ્રેરણાંથી વર્ષ 1998ના હનુમાન જયંતિના દિવસે શરૂ કરવામાં આવેલી અખંડ રામધૂન એક પણ વિક્ષેપ વિના છેલ્લા 25 વર્ષથી ચાલી રહી છે. આ અખંડ રામધૂનમાં શહેરના સિનિયર સિટિઝનની હાજરી જોવા મળે છે અને કોઈ નહી તો ઓછામાં ઓછા 4-5 વ્યક્તિઓ દ્વારા રામધૂન કરવામાં આવે છે અને આ પરંપરા છેલ્લા 25 વર્ષથી સતત ચાલી રહી છે.
અખંડ રામધૂન ચલાવવા માટે શહેરના લોકો પણ જોડાય છે તેમજ રાત્રે 5-6 કલાકની વહેંચણી કરી આ રામધૂન ચાલે છે અને આજ દિન સુધી આ રામધૂનમાં એક પણ ગેપ પડ્યો નથી. મહુવાના લોકોમાં આ મંદિર અખંડ રામધૂન મંદિર તરીકે ઓળખાય છે. સવારે મંગળા આરતી અને સાંજની આરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. આજે જ્યારે ભગવાન રામના નામે રાજનીતિ થતી જોવા મળે છે ત્યારે આ અખંડ રામધૂન છેલ્લા 25 વર્ષથી નિસ્વાર્થપણે ચાલે છે.
હનુમાન જયંતીના રોજ રામધૂનની શરૂઆત થઈ હતી અને તેથી દિવસે અહીં વિશેષ ઉજવણી થાય છે. મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. તેમજ અહીંની મંગળા આરતી અને સાંજની આરતીમાં પ્રસાદનું પણ વિશેષ મહત્વ રહેલું છે. રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવ્યો તે દિવસે પણ અહીં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
કોઈ પણ સંકલ્પ વિના શરૂ કરવામાં આવેલી આ અખંડ રામધૂન હજૂ પણ સતત ચાલી રહી છે અને સતત ચાલતી રહેશે તેવું સંચાલકો જણાવે છે ત્યારે આ અખંડ રામધૂન શહેરીજનોના આસ્થાનું કેન્દ્ર પણ બની છે અને તેના લીધે આ રામધૂન પરંપરા બનીને સતત ચાલી રહી છે.

Previous Post

1 એપ્રિલે દેશમાં રૂા. 50નો સિક્કો આવશે

Next Post

25 કિલો સોનું બસમાં અમદાવાદથી મુંબઇ લઇ જવાઇ રહ્યું હતું, તે દરમિયાન લૂંટારૂઓએ બસ ઉભી રખાવીને લૂંટ ચલાવી

cradmin

cradmin

Related News

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
તાજા સમાચાર

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

April 24, 2025
યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી
તાજા સમાચાર

યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી

March 13, 2025
સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ
તાજા સમાચાર

સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ

March 13, 2025
Next Post
25 કિલો સોનું બસમાં અમદાવાદથી મુંબઇ લઇ જવાઇ રહ્યું હતું, તે દરમિયાન લૂંટારૂઓએ બસ ઉભી રખાવીને લૂંટ ચલાવી

25 કિલો સોનું બસમાં અમદાવાદથી મુંબઇ લઇ જવાઇ રહ્યું હતું, તે દરમિયાન લૂંટારૂઓએ બસ ઉભી રખાવીને લૂંટ ચલાવી

કોરોનાની સારવારમાં સામેલ નવ દવાઓ પ્રોટોકોલમાંથી બહાર

કોરોનાની સારવારમાં સામેલ નવ દવાઓ પ્રોટોકોલમાંથી બહાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.