Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોણ છે જયેશ પટેલ ?

cradmin by cradmin
2023-03-31 10:35:41
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મર્ડર કેસના અને જમીન કૌભાંડનો આરોપી જયેશ પટેલ એપ્રિલ 2018માં જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યા કરાવ્યા બાદ દુબઇ ભાગી ગયો હતો. જયેશ મૂળજીભાઇ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલને ઝડપી લેવા ભારતે પણ અનેક કવાયત કરી હતી. મહત્વનું છે કે, જામનગરમાં મોટા ભાગના જમીન કૌભાંડમાં જયેશ પટેલનું નામ મોખરે છે. જયેશ પટેલ સામે અલગ અલગ કેસમાં અત્યાર સુધી લગભગ 40થી વધુ ફરિયાદ નોંધાયેલી છે. જયેશ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલ જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યાના કેસમાં ફરાર હતો. આ દરમિયાન 2 વર્ષ પહેલા તેની સામે લંડનમાં બોગસ પાસપોર્ટ ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. અહી નોંધનીય છે કે, જયેશ પટેલનો ઓરીજનલ પાસપોર્ટ જામનગર કોર્ટમાં જમા છે. જેથી તેબોગસ પાસપોર્ટના આધારે લંડન પહોંચ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

Previous Post

મોસ્ટ વૉન્ટેડ જયેશ પટેલને ભારત લવાશે

Next Post

ક્યારેય પથ્થર તરફ જોશે નહી તેવા કડક પગલા ભરવામાં આવશે – ગૃહમંત્રી

cradmin

cradmin

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
ક્યારેય પથ્થર તરફ જોશે નહી તેવા કડક પગલા ભરવામાં આવશે – ગૃહમંત્રી

ક્યારેય પથ્થર તરફ જોશે નહી તેવા કડક પગલા ભરવામાં આવશે - ગૃહમંત્રી

વડોદરામાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારો મામલો: JCB મશીનો સાથે રાખી કામગીરી કરી: ચેતવણી આપતા કહ્યું કે, હવે તોફાનો કર્યા તો ખેર નથી

વડોદરામાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારો મામલો: JCB મશીનો સાથે રાખી કામગીરી કરી: ચેતવણી આપતા કહ્યું કે, હવે તોફાનો કર્યા તો ખેર નથી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.