Wednesday, July 9, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એક જ સપ્તાહમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો

ગુજરાત-મહારાષ્ટ્રમાં ફરી એક્ટિવ કેસોએ પકડી રફ્તાર

cradmin by cradmin
2023-04-03 10:46:46
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ફરી એકવાર સતત વધી રહી છે. વાર જાણે એમ છે કે, ભારતમાં રવિવારે 3,800થી વધુ નવા કોવિડ -19 કેસ નોંધાયા છે. જાન્યુઆરી 2022 માં ત્રીજી લહેર પછી છેલ્લા સાત દિવસમાં ચેપની સંખ્યામાં સૌથી ઝડપી દરે વધારો થયો છે. 6 મહિનામાં દૈનિક કેસની આ સૌથી વધુ સંખ્યા છે. છેલ્લા અઠવાડિયામાં (26 માર્ચથી 1 એપ્રિલ) દેશમાં 18,450 થી વધુ નવા કેસ નોંધાયા છે. જે અગાઉના સપ્તાહમાં નોંધાયેલા 8,781 કેસ કરતાં 2.1 ગણો વધુ છે.
એક અહેવાલ મુજબ હવે કેસ બમણા થવાનો સમય ઘટીને સાત દિવસથી ઓછો થઈ ગયો છે. છેલ્લી વખત એક અઠવાડિયામાં દૈનિક સંખ્યા બમણીથી વધુ ત્રીજી લહેર દરમિયાન હતી. સારી વાત એ છે કે, દૈનિક કેસ પ્રમાણમાં ઓછા રહ્યા છે અને મૃત્યુમાં પણ સામાન્ય વધારો થયો છે. છેલ્લા સાત દિવસમાં 29થી 36 મૃત્યુ નોંધાયા છે.

Previous Post

સાસારામમાં આજે સવારે ફરી બૉમ્બ બ્લાસ્ટ : અફરાતફરી

Next Post

હિમ્મત હોય તો મહારાષ્ટ્રમાં ચૂંટણી બાલાસાહેબના નહિ નરેન્દ્ર મોદીના નામે લડો

cradmin

cradmin

Related News

પૃથ્વી તરફ 51 હજાર કિમીની ઝડપે આવી રહ્યો છે એસ્ટેરોઈડ
આંતરરાષ્ટ્રીય

પૃથ્વી તરફ 51 હજાર કિમીની ઝડપે આવી રહ્યો છે એસ્ટેરોઈડ

July 8, 2025
અમેરિકામાં હૈદરાબાદના એક જ પરિવારના ચારના મોત
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં હૈદરાબાદના એક જ પરિવારના ચારના મોત

July 8, 2025
બાગેશ્વર ધામમાં ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત,11ને ઇજા
તાજા સમાચાર

બાગેશ્વર ધામમાં ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત,11ને ઇજા

July 8, 2025
Next Post
હિમ્મત હોય તો મહારાષ્ટ્રમાં ચૂંટણી બાલાસાહેબના નહિ નરેન્દ્ર મોદીના નામે લડો

હિમ્મત હોય તો મહારાષ્ટ્રમાં ચૂંટણી બાલાસાહેબના નહિ નરેન્દ્ર મોદીના નામે લડો

ટ્રમ્પના સરન્ડર માટે  તૈયારીઃ ન્યુ યોર્ક કોર્ટરૂમો બંધ કરાયા

ટ્રમ્પના સરન્ડર માટે તૈયારીઃ ન્યુ યોર્ક કોર્ટરૂમો બંધ કરાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.