Wednesday, July 9, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિમ્મત હોય તો મહારાષ્ટ્રમાં ચૂંટણી બાલાસાહેબના નહિ નરેન્દ્ર મોદીના નામે લડો

ઉદ્ધવ ઠાકરેનો ભાજપને ખુલ્લો પડકાર

cradmin by cradmin
2023-04-03 11:30:41
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સંભાજી નગરમાં પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું. ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર અને રામ નવમી પર હિંસા કર્યાના ત્રીજા દિવસે રવિવારે મહા વિકાસ અઘાડીએ રેલીનું આયોજન કર્યું હતું. જેમાં અનેક આગેવાનોએ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ભાજપને પડકાર ફેંકતા કહ્યું કે, જો તમારામાં હિમ્મત હોય તો મહારાષ્ટ્રમાં મારા પિતા બાળ ઠાકરેના નામે નહિ નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી લડો.
તેમણે કહ્યું કે, જો પીએમ મોદીને કંઇક કહેવામાં આવે તો ઓબીસીનું અપમાન થાય છે. પીએમે કહ્યું કે, તેમની છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, તો અમારું શું? વિપક્ષી નેતાઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે, દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ધરપકડ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ભાજપે વિરોધ પક્ષોના ભ્રષ્ટ લોકોને પોતાની પાર્ટીમાં લીધા છે. ઠાકરેએ વડાપ્રધાન મોદી અને ભાજપને સાવરકરના “અખંડ ભારત”ના સ્વપ્નને સાકાર કરવાનો પડકાર ફેંક્યો અને મોદીની શૈક્ષણિક ડિગ્રીના મુદ્દા પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, સાવરકરે દેશની આઝાદી માટે આકરી કારાવાસ અને મુશ્કેલીઓ વેઠવી પડી હતી. નહિ કે અને મોદીને વડાપ્રધાન બનાવવા માટે. શું તમે સાવરકરનું ‘અખંડ ભારત’નું સપનું પૂરું કરશો?”
ભૂતપૂર્વ મુખ્યપ્રધાને કહ્યું કે, તેને ભારતીય જનતા પાર્ટી કહેવી એ ભારતના લોકોનું અપમાન છે. તેઓ વિપક્ષી નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપો સાથે હુમલો કરે છે અને તેમને તેમની પાર્ટીમાં સામેલ કરે છે. તેથી જ તમામ ભ્રષ્ટ નેતાઓ હવે ભાજપમાં છે.

Previous Post

એક જ સપ્તાહમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો

Next Post

ટ્રમ્પના સરન્ડર માટે તૈયારીઃ ન્યુ યોર્ક કોર્ટરૂમો બંધ કરાયા

cradmin

cradmin

Related News

પૃથ્વી તરફ 51 હજાર કિમીની ઝડપે આવી રહ્યો છે એસ્ટેરોઈડ
આંતરરાષ્ટ્રીય

પૃથ્વી તરફ 51 હજાર કિમીની ઝડપે આવી રહ્યો છે એસ્ટેરોઈડ

July 8, 2025
અમેરિકામાં હૈદરાબાદના એક જ પરિવારના ચારના મોત
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં હૈદરાબાદના એક જ પરિવારના ચારના મોત

July 8, 2025
બાગેશ્વર ધામમાં ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત,11ને ઇજા
તાજા સમાચાર

બાગેશ્વર ધામમાં ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત,11ને ઇજા

July 8, 2025
Next Post
ટ્રમ્પના સરન્ડર માટે  તૈયારીઃ ન્યુ યોર્ક કોર્ટરૂમો બંધ કરાયા

ટ્રમ્પના સરન્ડર માટે તૈયારીઃ ન્યુ યોર્ક કોર્ટરૂમો બંધ કરાયા

રાહુલ ગાંધી સજા પર સ્ટે મૂકવા માટે સુરતની સેશન્સ કોર્ટમાં દાખલ કરશે અરજી

રાહુલ ગાંધી સજા પર સ્ટે મૂકવા માટે સુરતની સેશન્સ કોર્ટમાં દાખલ કરશે અરજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.