Thursday, August 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભુજ-અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન શરૂ

કચ્છવાસીઓમાં છવાઈ ખુશીની લહેર: MP વિનોદ ચાવડાએ આપી લીલી ઝંડી

cradmin by cradmin
2023-04-07 10:31:31
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આજથી કચ્છથી અમદાવાદને જોડતી ભુજ-સાબરમતી સમર સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવી છે. આજે કચ્છના સાંસદે વિનોદ ચાવડાએ લીલીઝંડી બતાવીને ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે. આજથી ભુજ સાબરમતી સમર સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન શરૂ થતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે. હવે કચ્છવાસીઓ એક દિવસમાં અમદાવાદ જઈને પરત આવી શકશે.
આ તકે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે, ‘કચ્છને અમદાવાદ સાથે જોડતી એક નવી ટ્રેનની ભેટ મળી છે. હું ઘણી શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માનું છું.’ તેમણે જણાવ્યું કે, ‘ લોકોની માંગને ધ્યાનમાં રાખીને આજથી ભુજ-સાબરમતી સમર સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવી છે. હું આપના માધ્યમથી કચ્છની જનતાને અપીલ કરી છું કે તેઓ વધુમાં વધું આ ટ્રેનનો ઉપયોગ કરે અને ટ્રેનનો લાભ લે. આવનાર સમયમાં આ ટ્રેન કાયમી કાર્યરત રહે તેવા પ્રયાસ કરીશું’
અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજ અને અમદાવાદ વચ્ચે દરરોજ મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે. દર અડધી કલાકે અમદાવાદથી કચ્છ જવા અને કચ્છથી અમદાવાદ આવવા એસટીની બસો મળી રહે છે. જેથી કચ્છવાસીઓ છેલ્લા ઘણા સમયથી ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવાની માંગ કરી રહ્યા હતા. લાંબા સમયથી કચ્છની જનતા વતી સાંસદ દ્વારા કેન્દ્ર સરકાર પાસે રજૂઆતો કરવામાં આવતી હતી. ત્યારે હવે લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવી છે.

Previous Post

સરકાર એલર્ટ, કોરોનાને લઈને માંડવિયાની તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક

Next Post

દેશમાં ઘટી રોગપ્રતિકાર શક્તિ: IIT વૈજ્ઞાનિકનો દાવો

cradmin

cradmin

Related News

વિરારની ઇમારત દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૫ થયો
તાજા સમાચાર

વિરારની ઇમારત દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૫ થયો

August 28, 2025
ભારત પોતાની નીતિ નહીં બદલે તો અમેરિકા કડક વલણ અપનાવશે
આંતરરાષ્ટ્રીય

ભારત પોતાની નીતિ નહીં બદલે તો અમેરિકા કડક વલણ અપનાવશે

August 28, 2025
આજની વૈશ્વિક વ્યવસ્થામાં, વેપાર, રોકાણ અને નાણાંકીય તેજીને હથિયાર બનાવવામાં આવ્યા
તાજા સમાચાર

આજની વૈશ્વિક વ્યવસ્થામાં, વેપાર, રોકાણ અને નાણાંકીય તેજીને હથિયાર બનાવવામાં આવ્યા

August 28, 2025
Next Post
દેશમાં ઘટી રોગપ્રતિકાર શક્તિ: IIT વૈજ્ઞાનિકનો દાવો

દેશમાં ઘટી રોગપ્રતિકાર શક્તિ: IIT વૈજ્ઞાનિકનો દાવો

CNG અને PNGની હવે ઈન્ટરનેશનલ માર્કેટમાંથી નક્કી થશે કિંમત

CNG અને PNGની હવે ઈન્ટરનેશનલ માર્કેટમાંથી નક્કી થશે કિંમત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.