Friday, April 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

યુવરાજસિંહને હવે ૨૧ મીએ હાજર થવા ભાવનગર પોલીસનું સમન્સ

રેન્જ આઈ.જી.ગૌતમ પરમારે પત્રકાર પરિષદ યોજી : યુવરાજસિંહ હવે ૨૧ મીએ પીલીસ સમક્ષ હાજર થશે કે નહીં તે મુદ્દો બન્યો ટોક ઓફ ધી ટાઉન

cradmin by cradmin
2023-04-19 18:04:05
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર તા.૧૯

ભાવનગરના ચકચારી ડમીકાંડમાં મળેલ પોલીસ સમન્સના પગલે ભાવનગર આવેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની તબિયત લથડતા તેઓ આજે પોલીસ સમક્ષ હાજર થયા ન હતા અને પોલીસ તંત્રને ઈ-મેલ દ્વારા જાણ કરી હાજર થવા માટે દસ દિવસની મુદત માગી હતી. જો કે પોલીસે નવો સમન્સ જારી કરી તેમને તા. 21 ના રોજ હાજર થવા ફરમાન કર્યું છે.

ભાવનગર એસઓજી શાખા તરફથી હાજર થવા માટે સમન્સ મળતા યુવરાજસિંહ જાડેજા આજે સવારે ભાવનગર આવ્યા હતા. જોકે તેમની તબિયત લથડતા તેમણે પોલીસ વિભાગને ઇ-મેલ દ્વારા લેખિત જાણ કરી હાજર થવા માટે દસ દિવસની મુદત માગી હતી. આ અંગે તેમના પત્નીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. યુવરાજસિંહના ઇમેલના પ્રત્યુતરમાં ભાવનગર પોલીસે નવો સમય કાઢીને યુવરાજસિંહ ને હવે 21 એપ્રિલના રોજ બપોરના 12 કલાકે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરી ખાતે હાજર થવા પરમાન કર્યું છે.

આ અંગે ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસવડા ડો. રવીન્દ્ર પટેલે એસ.પી. કચેરી ખાતે આવેલ કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.

ભાવનગર પોલીસ દ્વારા નવો સમાજ કાઢવામાં આવતા યુવરાજસિંહ જાડેજા હવે તા. 21 એપ્રિલના રોજ હાજર થશે કે કેમ તે અંગે લોક ચર્ચાઓ શરૂ થઈ છે.

Previous Post

Bholaa OTT Release: અજય દેવગનની ‘ભોલા’ બોક્સ ઓફિસ પર માર ખાયા બાદ પણ OTT પર રિલીઝ થઈ રહી છે? આ દિવસે અને અહીં સ્ટ્રીમ થશે

Next Post

કોંગ્રેસના નેતા રજ્જૂએઅતીકની કબર પર તિરંગો ચડાવી ભારતરત્ન આપવાની કરી માગ !!

cradmin

cradmin

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગરમાં આવી પડયો બે દિવસનો અણધાર્યો પાણી કાપ

February 4, 2026
Next Post
કોંગ્રેસના નેતા રજ્જૂએઅતીકની કબર પર તિરંગો ચડાવી ભારતરત્ન આપવાની કરી માગ !!

કોંગ્રેસના નેતા રજ્જૂએઅતીકની કબર પર તિરંગો ચડાવી ભારતરત્ન આપવાની કરી માગ !!

21 વર્ષ બાદ આજે SIT કોર્ટ આપશે નરોડા કાંડનો ચુકાદો

21 વર્ષ બાદ આજે SIT કોર્ટ આપશે નરોડા કાંડનો ચુકાદો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.